JUNAGADH
જૂનાગઢ માં હિટ એન્ડ રન કેસમાં મોતને ભેટલા મૃતકોના વારસદારોને રૂ. બે લાખનું વળતરના હુકમ એનાયત કરાયા
જુનાગઢ તા. ૧૯, માર્ગ અકસ્માતમાં અકાળે મૃત્યુ થવાના બનાવો વધી રહ્યા છે, જેમાં ઘણા કિસ્સાઓમાં ઘરમાં કમાનાર મુખ્ય વ્યક્તિનું અવસાન…
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને ભારતિય વિચારમંચ સંયુક્ત ઉપક્રમેસંશોધનમાં ભારતીયતા વિષયે એકદિવીય રાષ્ટ્રીય કાર્યશાળા યોજાઇ
આજની યુવા પેઢી દ્વારા સંશોધનમાં ભારતીય દ્રષ્ટિકોણનો સમન્વય બની રહે અને ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોનું સંવહન થાય, વ્યાપાર, શિક્ષણ, કાનૂન જેવા…
કેશોદ શહેરી વિસ્તારના વહીવટી કામકાજ માટે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
રાજય સરકાર ધ્વારા હાથ ધરાતી અનેક વિવિધ લોકઉપયોગી યોજનાઓ પ્રવૃતિઓ તથા વહીવટ પરત્વે પ્રજાજનો ના પ્રશ્નો ન્યાયિક ચોકકસ તથા ઝડપી…
સ્વચ્છતા હિ સેવા પખવાડિયાની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત જુનાગઢ મહાનગરપાલિકા દવારા શહેરમાં શૌચાલયો,મુખ્ય માર્ગ તેમજ શાકભાજી માર્કેટમાં સફાઇ અભિયાન…
રજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમગ્ર ભારતના સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી કરવામાં આવે…
કેશોદ તાલુકાના પાણખાણ ગામે પ્રાથમીક આરોગ્ય કેન્દ્રની સાફ-સફાઈ કરવામાં આવી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તા, ૧૭ સપ્ટેમ્બરથી દેશ વ્યાપી “ સ્વચ્છતા હી સેવા” અભિયાનનો પ્રારંભ કર્યો હતો. આ અભિયાનને સાર્થક…
આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય અંતર્ગત વિવિધ શાળાઓના આરોગ્ય તપાસણી કરવામાં આવી
આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય અંતર્ગત વિવિધ શાળાઓમાં ગુજરાત સરકાર દ્વારા અવનવી યોજનાઓ હેઠળ કાર્ય થતા હોય છે આજરોજ…
સ્વચ્છતા હિ સેવા પખવાડિયાની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત જુનાગઢ મહાનગરપાલિકા દવારા શહેરમાં શૌચાલયો,મુખ્ય માર્ગ તેમજ શાકભાજી માર્કેટમાં સફાઇ અભિયાન…
રજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમગ્ર ભારતના સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી કરવામાં આવે છે,તેમજ…
મહાનગરપાલિકા, જૂનાગઢની કેટલ પાઉન્ડ શાખા દ્વારા શહેરમાં જાહેર રસ્તા પરથી ગૌવંશ પકડવાની કામગીરી કાર્યરત…
મહાનગરપાલિકા,જૂનાગઢના માન.કમિશ્નરશ્રી ડૉ.ઓમ પ્રકાશની સુચના મુજબ માન.નાયબ કમિશ્નરશ્રી એ.એસ.ઝાંપડા અને આસી.કમિશ્નર(વ)શ્રી જયેશભાઈ પી. વાજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાંથી…
કેશોદ સમસ્ત કોળી સમાજના નવરાત્રી મહોત્સવ નું મેગા ફાઈનલ સાથે સમાપન થયું
કેશોદ સમસ્ત કોળી સમાજ આયોજિત નવરાત્રી મહોત્સવ કેશોદના માંગરોળ રોડ પર યોજવામાં આવ્યો હતો જેમાં નવલાં નવરાત્રીના દિવસોમાં આસુરી શક્તિનો…
કેશોદના અજાબ ગામે ખેતરમાં આવેલી મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું…
કેશોદના અજાબ ગામે ખેતરમાં મગર નજરે પડતાં વનવિભાગ ને જાણ કરવામાં આવી હતી. આજ રોજ અજાબના ખેડૂત હિરેનભાઈ આંકોલા પોતાની…










