JUNAGADH
જૂનાગઢ જિલ્લાના ૩૪ ડેમો પૈકી ૨૦ ડેમો ઓવરફ્લો
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : જિલ્લામાં ભારે વરસાદના પગલે સિંચાઈ વિભાગ- રાજ્ય હસ્તકના ૨૦ પૈકી ૧૭ ડેમ…
NDRFના જવાનો અને વહીવટી તંત્ર દ્વારા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : બગસરા ઘેડ ગ્રામે ૬૫ વર્ષના એક વૃદ્ધાનું બ્લડ પ્રેશર વધી જતા અને…
જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ માંગરોળ અને ઘેડ વિસ્તારના ભારે વરસાદથી અસરગ્રસ્ત ગામોની મુલાકાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણાવસિયા આજે માંગરોળ અને ઘેડ વિસ્તારના ભારે વરસાદથી…
કેશોદની આઝાદ ક્લબ ખાતે રાષ્ટ્રીય ખેલ દિવસ -2024ની ઉજવણી કરવામાં આવી
સમગ્ર દેશમાં રમતગમતની પરંપરાને યાદ કરવા માટે 29 ઓગસ્ટના રોજ ‘રાષ્ટ્રીય ખેલ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.આ દિવસે મેજર ધ્યાનચંદ…
જૂનાગઢ જિલ્લાનાં ભારે વરસાદ પ્રભાવિત વિસ્તારમાં રોગચાળો અટકાવવા આરોગ્ય વિષયક કામગીરી વેગવંતી
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : જિલ્લામાં તમામ તાલુકામાં વ્યાપક રીતે વરસાદ નોંધાયો છે. વરસાદનાં કારણે જૂનાગઢ જિલ્લાની…
જૂનાગઢ વરસાદ પ્રભાવિત વંથલી તાલુકામાં વિજ પ્રવાહ રાબેતા મુજબ કરવા પીજીવીસીએલ અને જેટકોની ટીમો કાર્યરત
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : જિલ્લામાં હવામાન ખાતાની આગહીને ધ્યાને લઇને વહીવટી તંત્ર સજાગ રહ્યુ હતુ. વરસાદનાં…
બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જવાહર નવોદય વિદ્યાલય,જૂનાગઢ અને તાલુકાની મંડલિકપુર પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યો
23 ઓગસ્ટ, 2023 એ ઇસરોના ચંદ્રયાન 3 દ્વારા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત પ્રથમ દેશ બન્યો હોવાથી…
જૂનાગઢ તાલુકાના ગામોમાં મનરેગા યોજના અંતર્ગત “ એક પેડ માં કે નામ” કાર્યક્રમનું આયોજન
જૂનાગઢ, તા.૨૩, માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસથી “એક પેડ માં કે નામ” અભિયાન ની શરૂઆત કરવામાં આવેલ છે જેના અંતર્ગત જૂનાગઢ તાલુકાના…
“આપનો પરિસર ગાજર ઘાસ મુક્ત પરિસર” ના સંદેશ સાથે ગ્રામજનોએ મેળવી માહિતી
પાર્થેનીયમ (ગાજર ઘાસ) જાગૃતિ સપ્તાહ ની ઉજવણી ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ ખરપતવાર અનુસંધાન નિર્દેશાલય જબલપુર મધ્યપ્રદેશના સૂચના મુજબ ડોક્ટર એમ.…
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં ઈતિહાસ વિભાગ દ્વારા પ્રદર્શન અને વર્કશોપ યોજાયો
સમાજ સાથે સંબંધિત માનવજીવનની ભૂતકાળની પ્રવૃત્તિઓનું નિરૂપણ, વિશ્લેષણ અને અર્થઘટન કરતું શાસ્ત્ર એ ઈતિહાસ જૂનાગઢ તા.૨૨, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં ઈતિહાસ વિભાગ…









