JUNAGADH
સ્વચ્છતા હિ સેવા પખવાડિયાની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત જુનાગઢ મહાનગરપાલિકા દવારા શહેરમાં, શૌચાલય,માર્કેટ તેમજ મુખ્ય માર્ગમાં સફાઇ અભિયાન…
રજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમગ્ર ભારતના સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી કરવામાં આવે છે,તેમજ…
સ્વચ્છતા હિ સેવા પખવાડિયાની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત જુનાગઢ મહાનગરપાલિકા દવારા શહેરમાં, શૌચાલય,માર્કેટ તેમજ મુખ્ય માર્ગમાં સફાઇ અભિયાન…
રજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમગ્ર ભારતના સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી કરવામાં આવે છે,તેમજ…
મહાનગરપાલિકા, જૂનાગઢની કેટલ પાઉન્ડ શાખા દ્વારા શહેરમાં જાહેર રસ્તા પરથી ગૌવંશ પકડવાની કામગીરી કાર્યરત…
મહાનગરપાલિકા,જૂનાગઢના માન.કમિશ્નરશ્રી ડૉ.ઓમ પ્રકાશની સુચના મુજબ માન.નાયબ કમિશ્નરશ્રી એ.એસ.ઝાંપડા અને આસી.કમિશ્નર(વ)શ્રી જયેશભાઈ પી. વાજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાંથી…
જુનાગઢ મહાનગપાલિકાના કમિશનરશ્રી ડો.ઓમપ્રકાશ સાહેબની સુચના અનુસાર મિલકતવેરા વસુલાત શાખા ધ્વારા વર્ષ.ર૦ર૪/ર૫ ની રીકવરી ઝુંબેશ અંતર્ગત સીલ મારવાની કાર્યવાહી નીચે મુજબ કરવામાં આવી.
જુનાગઢ મહાનગરપાલિકાની અખબારી યાદી જણાવે છે કે, જુનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં મિલ્કત ધરાવતા આસામીઓ ધ્વારા પોતાની મિલ્કતની લાંબા સમયથી બાકી…
ગુજરાત રોડ સેફ્ટી એવોર્ડ અંગે ક્રાઈટેરિયા અને ગુણ પદ્ધતિમાં ફેરફાર
ગુજરાત સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ ગાંધીનગરના ઠરાવ ક્રમાંક PTD/MSM/e-file/22/2024/0167/KH થી “ગુજરાત રોડ સેફટી એવોર્ડ” એનાયત કરવાના ક્રાઈટેરિયા અને…
પેકેજડ કોમોડીટીઝના ખરીદ-વેચાણના વ્યવહારોમાં ગ્રાહકોના હિતોની જાળવણી અને રક્ષણ થાય તે માટે સરકારે પેકેજડ કોમોડીટી બનાવ્યા નિયમો
બજાર વ્યવસ્થામાં હરીફાઇ હોવાથી ઉત્પાદકો પોતે પોતાની બ્રાન્ડ નેમ હેઠળ ચીજ વસ્તુઓનું પેકેજડ કોમોડીટી તરીકેનું વેચાણ કરવા પ્રેરાય છે. આવા…
કેશોદમાં સ્વાધ્યાય પરિવાર દ્વારા મનુષ્ય ગૌરવ દિન ની ઉજવણી કરવામાં આવી
સ્વાધ્યાય પરિવારની દિવાળી ગણવામાં આવે છે આ દિવસે પૂજ્ય પાંડુરંગ આઠવલે શાસ્ત્રીજીનો જન્મદિવસ જેને સ્વાધ્યાય પરિવાર મનુષ્ય ગૌરવ દિન તરીકે…
કેશોદ જલારામ મંદિરે 325 નેત્ર નિદાન કેમ્પ દ્વારા 23 હાજર જેટલાં લોકોને નવી દ્રષ્ટિ અપાવવામાં સહભાગી થયું
કેશોદના આંબાવાડી વિસ્તાર માં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ, સાંધાનાં દુઃખાવા,તથા બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં…
દેશના યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબના જન્મદિવસ નિમિત્તે જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઇ પટેલ દ્વારા યોજાનાર સેવાકીય કાર્યક્રમો
જુનાગઢ જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી કિરીટ પટેલ દ્વારા દેશના ગૃહ, સહકાર મંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે…
છેલ્લા ઘણા સમય થી સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી તૈયાર પાક મગફળી, સોયાબીન જેવા પાકોને ભારે નુકસાન કૃષી મંત્રી રાવજીભાઈ પટેલને પત્ર લખીને ખેતીમાં થયેલ નુકશાનનુ સર્વે કરાવીને ખેડુતોને સહાય ચુકવવામાં આવે તેવી માંગણી કરતા અજાબના સરપંચ : મગનભાઈ અઘેરા
કેશોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદથી તૈયાર પાક મગફળી, સોયાબીન જેવા પાકોને ભારે નુકસાન કૃષી મંત્રી રાવજીભાઈ પટેલને પત્ર લખીને…






