JUNAGADH
કેશોદ નાં આંબાવાડી વિસ્તાર માં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ, સાંધાનાં દુઃખાવા, હોમિયોપેથી તેમજ ડાયાબિટીસ એમ જુદાજુદા ચાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ નાં સહયોગ થી નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો જલારામ મંદિર નાં ટ્રસ્ટી દીનેશભાઈ કાનાબાર નાં જણાવ્યા મુજબ…
કેશોદ લોહાણા ક્રાંતિ સેના દ્વારા કુલિંગ ધામ લોકાર્પણ તથા ધૂનનો કાર્યક્રમ યોજાયો
કેશોદ લોહાણા સુંદર વાડી માં યોજાયેલ કુલિંગ ધામ જેમાં મૃત શરીરને માઈનસ સાત ડીગ્રી તાપમાનમાં ઘણા દિવસો સુધી સાચવી શકાય…
બાબરા માં આવેલ તાપડીયા આશ્રમ ખાતે પરમ પૂજ્ય ઘનશ્યામદાસ બાપુ ના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો ,ભાવિકો ઉમટયા
બાબરાના તાપડીયા આશ્રમ ખાતે પૂ. મહંત ઘનશ્યામદાસબાપુના સાનિધ્યમાં ગુરુ પૂનમની ઉજવણીમાં ભજન- ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ યોજાયો હતો. આ…
ભારત વિકાસ પરિષદ, વાઇલ્ડ કેર કંઝર્વેશન સોસાયટી તેમજ સામાજિક વનીકરણ રેન્જ – કેશોદ દ્વારા કલ્પવૃક્ષ યોજના અંતર્ગત વિનામૂલ્યે રોપાનું વિતરણ કરવામાં આવ્યું
ભારત વિકાસ પરિષદની કલ્પવૃક્ષ યોજના અંતર્ગત વિનામૂલ્યે રોપાનું વિતરણ વૈભવ બુક સ્ટોર સ્ટેશન રોડ ખાતે કરવામાં આવેલ આ રોપા વિતરણ…
વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગદળ,દુર્ગાવાહીની,માતૃશક્તિ કેશોદ દ્વારા ગુરૂ પૂર્ણિમા ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી
કેશોદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કેશોદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગુરૂ પૂર્ણિમા નિમિતે ગુરૂ પૂજન ઉત્સવ ઉજવવામાં આવેલ હતું…
શ્રી શેરગઢ કન્યાશાળા ખાતે ગુરૂપૂર્ણીમાની પુરાતન સંસ્કૃતિ ને જાગૃત કરતી જૂની ગુરૂ આશ્રમ શાળા બનાવી ને ગુરૂપૂર્ણીમાની ઉજવણી કરવામાં આવી
શ્રી શેરગઢ કન્યાશાળા ખાતે ગુરૂપૂર્ણીમાંની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત બાલવાટીકાના નાના નાના બાળકો દ્વારા આપની પુરાતન સંસ્કૃતિઓ જાગૃત…
કેશોદમાં પોપટ,ચકલા નું સદાવત ચલાવતા પક્ષી પ્રેમી : હરસુખભાઈ ડોબરીયા પક્ષીઓ અને હરસુખભાઇ ની અનોખી દોસ્તી ની અનોખી દાસ્તાન
જૂનાગઢના કેશોદ માં રહેતા હરસુખભાઇ ડોબરીયા અને તેના પરિવાર ને પક્ષીઓ સાથે એવી તો દોસ્તી છે કે તેને એક બીજા…
ગ્રામીણ કક્ષાએ સહકારી સંસ્થાઓના માધ્યમથી નાણાકીય વ્યવહારો સુગમ બનાવવામાં આવશે રાજ્યના સહકાર મંત્રીએ આગેવાનો સાથે વર્ચ્યુલી સમીક્ષા બેઠક યોજી
ધી જૂનાગઢ જીલ્લા સહકારી બેંક લી. દ્વારા માલણકા મુકામે ‘સહકાર થી સમૃધ્ધિ” કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શનના હેતુ અર્થે સેમિનારનું આયોજન કરવામાં…
સૌરાષ્ટ્રમાં બારેય મેઘ ખાંગાં, પોરબંદરમાં 22 ઇંચ, દ્વારકામાં 15 તો જૂનાગઢમાં 14 ઈચ વરસાદ
રાજ્યમાં એકી સાથે ત્રણ સીસ્ટમ સક્રિય થતા વરસાદ વરસી રહ્યો છે. પોરબંદરમાં આભ ફાટયા જેવી સ્થિતિ સર્જાઇ છે. પોરબંદરમાં ગઇકાલે…
ભારતીય ન્યાય સુરક્ષા સંહિતાની કલમ અન્વયેનું સુધારા જાહેરનામું
જૂનાગઢ તા. ૧૬ જૂનાગઢ જિલ્લામાં હોટલ, ગેસ્ટહાઉસ, ધાબા, મંદિર, મસ્જિદ, વિશ્રામગૃહ તેમજ હોસ્પિટલો દ્વારા આઇ.વી.એફ.આર.ટી. પ્રોજેક્ટ હેઠળ www.indianfrro.gov.in/frro વેબસાઇટ પર નોંધણી અંગે…










