JUNAGADH
-
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ૩૨મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો: આગામી ચોમાસું ૧૨ આની રહેવાની આગાહી
વર્ષા વિજ્ઞાન મંડળ, જૂનાગઢ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના સંયુકત ઉપક્રમે આજ રોજ ૩૨મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ-૨૦૨૬ યોજાયો હતો. આ…
-
પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે કેશોદમાં ગોરબાઈ પૂજનનો ધાર્મિક માહોલ, બહેનોએ ભક્તિભાવથી કરી આરાધના
પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે કેશોદ શહેરના વિવિધ વિસ્તારો તેમજ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પુરુષોત્તમ માસ હિન્દુ…
-
કેશોદ પંથકમાં સામાજિક ક્ષેત્રે ન પુરાય તેવી ખોટ, સ્વ.મહાવીરસિંહ જાડેજાને અપાઈ સ્મરણાંજલિ
કેશોદ શહેર અને તાલુકાભરમાં જાણીતા થયેલાં સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતાં મહાવીરસિંહજી જાડેજાના દુખદ અવસાન બાદ અક્ષય ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે એક વિશેષ…
-
કેશોદમાં ‘શિક્ષણ સેવા યજ્ઞ’નો પ્રારંભ, ઝૂંપડપટ્ટીના 100 બાળકો સુધી શિક્ષણ પહોંચાડવા 50 શિક્ષકો તૈયાર, શિક્ષકોનો સમાજસેવાનો સંકલ્પ
કેશોદ શહેરમાં નિરક્ષર અને વંચિત બાળકો સુધી શિક્ષણ અને સંસ્કારનો પ્રકાશ પહોંચાડવાના ઉમદા હેતુ સાથે “શિક્ષણ સેવા યજ્ઞ” અંતર્ગત એક…
-
કેશોદ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ હોદેદારોની વરણી કરવામાં આવી
કેશોદ તાલુકા પંચાયતના પ્રમુખ , ઉપપ્રમુખ તેમજ હોદેદારોની વરણી કરવામાં આવી હતી કેશોદ તાલુકા પંચાયત કચેરી ખાતે સંગઠનના હોદેદારોની હાજરીમાં…
-
જૂનાગઢ (ગ્રામ્ય) તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના તલિયાઘર, ઈટાળા, બેલા, જુના ડુંગરપુર અને ઈવનગર કેન્દ્રમાં કેન્દ્ર વ્યવસ્થાપકની ભરતી
જૂનાગઢ (ગ્રામ્ય) તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો તલિયાઘર પ્રા. શાળા, ઈટાળા પ્રા. શાળા,બેલા પ્રા. શાળા,જુના ડુંગરપુર પ્રા. શાળા અને ઈવનગર…
-
ઇન્ડિયા સ્કિલ્સ કોમ્પિટિશનમાં જૂનાગઢ આઇ.ટી.આઇ.નો તાલીમાર્થી ઝળક્યો : રાજ્ય કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું
ઇન્ડિયા સ્કિલ્સ કોમ્પિટિશન ૨૦૨૫-૨૬ અંતર્ગત યોજાયેલ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં આઇ.ટી.આઇ. જૂનાગઢના ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક ટ્રેડના તાલીમાર્થી શ્રી ઠુકડીયા પિયુષ ભરતભાઈએ ઉત્કૃષ્ટ…
-
વંથલી આઈ.ટી આઈ. ખાતે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ,જુદા-જુદા ટ્રેડની કુલ ૨૬૦ બેઠકો માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે
ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) વંથલીમાં જુદા-જુદા ટ્રેડમાં એડમીશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં વાયરમેન-૪૦, ઈલેક્ટ્રીશીયન-૪૦, ફીટર-૨૦, કોપા-૪૮, મિકેનીક-૪૮, હેલ્થ…
-
જૂનાગઢ જિલ્લાના નવનિયુક્ત કલેકટર શ્રી યોગેશ ચૌધરીએ પદભાર સંભાળ્યો
જૂનાગઢ જિલ્લાના નવ નિયુક્ત કલેકટર શ્રી યોગેશ ચૌધરીએ આજે પોતાનો વિધિવત રીતે પદભાર સંભાળ્યો છે. તેમણે જણાવ્યું કે, કેન્દ્ર રાજ્ય…
-
ચોરવાડમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ
જુનાગઢ જિલ્લાના ચોરવાડમાં આજે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા ના અધ્યક્ષ સ્થાને પ્રવાસન અને ચોરવાડ નગરપાલિકાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત…