JUNAGADH
-
કેશોદની અજાબ કન્યા શાળામાં વૈજ્ઞાનિક પ્રયોગ શાળાને ખુલ્લું મુકવામાં આવ્યું
અજાબ ગામ માં સહુ પ્રથમ સરકારી શ્રી દ્વારા અધતન સુવિધા સભર પ્રયોગ શાળા વૈજ્ઞાનિક લાઈબ્રેરી જ્યાં વિધાર્થીઓ પોતાની રિતે વૈજ્ઞાનિક…
-
ડો. ભીમપ્પા ઇંગળગેરી (આવકાર હોસ્પિટલ, કેશોદ) ને જિલ્લા આરોગ્ય કચેરી, જૂનાગઢ તરફથી “ઉત્કૃષ્ટ સેવા સન્માન” એનાયત
જાહેર આરોગ્ય ક્ષેત્રે પ્રશંસનીય અને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ કેશોદની જાણીતી આવકાર હોસ્પિટલ ના મોભી ડો. ભીમપ્પા ઇંગળગેરી ને જિલ્લા…
-
કેશોદ તાલુકાની શ્રી શેરગઢ કન્યા શાળામાં શાનદાર વેશભૂષા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી
આજ રોજ શ્રી શેરગઢ કન્યા શાળા ખાતે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત કલાઓ અને પ્રતિભાને બહાર લાવવા તેમજ તેમનામાં મંચ પર બોલવાનો…
-
જિલ્લા કલેકટર શ્રી યોગેશ ચૌધરીના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઇ
જૂનાગઢમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા માર્ગ સલામતી સમિતિની સમીક્ષા બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે કોઈપણ…
-
જૂનાગઢ શહેરના ભવનાથ વિસ્તાર અને ગિરનાર પર્વતની પાંચમી ટૂંક સુધીના વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે હેતુસર પ્રાંત અધિકારી શ્રી જૂનાગઢ દ્વારા જાહેરનામું બહાર પડાયું
જૈન સમાજ તરફથી દિલ્હીથી શરૂ થયેલી “શ્રી નેમી ગીરનાર ધર્મ યાત્રા” તા.૧૯/૦૭/૨૦૨૬ ના રોજ જૂનાગઢ ખાતે પહોંચનાર છે. તેમજ ગિરનાર…
-
જૂનાગઢ જિલ્લા કક્ષાની ‘સુબ્રટો કપ ફૂટબોલ સ્પર્ધા-૨૦૨૬’નો આરંભ : વિજેતા ટીમો રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરશે
સુબ્રટો મુકરજી સ્પોર્ટ્સ એજ્યુકેશન સોસાયટી દર વર્ષે એરફોર્સ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડના નેજા હેઠળ પ્રતિષ્ઠિત સુબ્રટો કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરે…
-
ગિરનારમાં વન્યજીવોની સુરક્ષા માટે કડક નિયમો લાગુ:તા. ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી ખાસ જાહેરનામું
તાજેતરમાં ગિરનાર વિસ્તારમાં બનેલી માનવ – સિંહ સંઘર્ષની દુ:ખદ ઘટનાના પરિપ્રેક્ષ્યમાં યાત્રાળુઓની સુરક્ષા તેમજ વન્યજીવ સંરક્ષણ માટે ગિરનારની નવી સીડી,…
-
જૂનાગઢ જિલ્લાની આઇ.ટી.આઇ.માં પ્રવેશ ઇચ્છુક ઉમેદવારો માટે બીજા રાઉન્ડની મહત્વપૂર્ણ તક
જૂનાગઢ જિલ્લાની તમામ સરકારી તેમજ અનુદાનિત ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (આઈ.ટી.આઈ.)માં વર્ષ–૨૦૨૬ના પ્રવેશ માટે બીજા રાઉન્ડની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.…
-
રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પરબધામ ખાતે અષાઢી બીજ મહોત્સવમાં સહભાગી બન્યાં
રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આજે પરબધામ ખાતે આયોજિત અષાઢી બીજ મહોત્સવમાં સહભાગી બન્યા હતા. આ ભક્તિમય પ્રસંગે…
-
ઉર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઇ વેકરીયા પરબધામ ખાતે અષાઢી બીજના મહોત્સવમાં સહભાગી બન્યાં
ભક્તિ અને સેવાની આગવી પરંપરા અને ઇતિહાસ ધરાવતા પરબધામ ખાતે અષાઢી બીજના મહોત્સવમાં ઊર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયા સહભાગી બન્યા…







