JUNAGADH
જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની જૂન માસની બંને બેઠકો મોકૂફ રહેશે
જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકો દર માસના ત્રીજા શનિવારના રોજ યોજવામાં આવતી હોય છે. હાલમાં ૮૭- વિસાવદર વિધાનસભા માટે…
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે સુસજ્જ થતો પોલિંગ સ્ટાફ : બીજી તાલીમનો પ્રારંભ
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જુનાગઢ જૂનાગઢ : વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે પોલિંગ સ્ટાફની બીજી તાલીમના પ્રથમ દિવસે…
૮૭- વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી દિવ્યાંગ મતદારોને મતદાન માટે સુગમતા : વ્હીલચેર અને સ્વયંસેવકોની સેવા મળશે
પ્રત્યેક દિવ્યાંગ મતદાતાઓ મતદાન કરે તે માટે જૂનાગઢ જિલ્લા ચૂંટણી તંત્ર કટિબદ્ધ વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જુનાગઢ જૂનાગઢ :…
કેશોદ લોહાણા ક્રાંતિ સેના દ્વારા સર્વ રોગ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો
કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ શ્રી લોહાણા મહાજન સુંદર વાડી ખાતે રઘુવંશીઓ માટે સંપૂર્ણ બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું…
કેશોદના શેરગઢ ગામ ના બે યુવાનો હૈદરાબાદ ખાતે થી આર્મી ની ટ્રેનીંગ પૂર્ણ કરી માદરે વતન આવતા સ્વાગત કરવામાં આવ્યું
કેશોદ તાલુકાના શેરગઢ ગામ ના બે બાવીસ વર્ષીય યુવાનો હૈદરાબાદ ખાતે થી આર્મી ની ટ્રેનીંગ પૂર્ણ કરી વતન પરત આવતા…
મહાનગરપાલિકા,જૂનાગઢ દ્વારા શહેરમાં આવેલ વોર્ડ નં. ૧ થી ૧૫માં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું
દરેક વોર્ડ સોર્સ સેગ્રીગેશન (ભીના અને સુકા કચરા ના વર્ગીકરણ ની સમજ આપવામાં આવી તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિક નો ઉપયોગ ન…
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટેની કામગીરીની સમીક્ષા કરતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયા
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ આજે વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીની કામગીરીની સમીક્ષા કરી હતી.ચૂંટણીલક્ષી કામગીરીના જુદા જુદા નોડલ…
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ ખાતે એડવેન્ચર કોર્સના શિબિરાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા
રાજય સરકારશ્રીના કમિશનર, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર- જૂનાગઢ સંચાલિત એડવેન્ચર…
જનરલ ઓબ્ઝર્વર અને જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની ઉપસ્થતિમાં માઈક્રો ઓબ્ઝર્વરનું રેન્ડમાઇઝેશન યોજાયું.આવતીકાલે જનરલ ઓબ્ઝર્વરના અધ્યક્ષ સ્થાને માઇક્રોઓબ્ઝર્વરની તાલીમનું આયોજન
૮૭- વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે જનરલ ઓબ્ઝર્વરશ્રી ડો.હિરાલાલ અને જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાની ઉપસ્થતિમાં માઈક્રો…
સ્થાનિક સ્વરાજય સંસ્થાઓની ચૂંટણી અન્વયે તા.૨૨ જુનના મતદાન યોજાશે,મતદાન માટે ચૂંટણી ઓળખકાર્ડ ઉપરાંત ૧૪ માન્ય પુરાવાના આધારે નાગરિકો મતદાન કરી શકશે
સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની સામાન્ય/ મધ્યસત્ર/ પેટા ચૂંટણીનું તારીખ ૨૨/૦૬/૨૦૨૫ ના રોજ મતદાન થનાર છે. આ ચૂંટણીમાં મતદાન સમયે મતદારે ભારતના…









