JUNAGADH
આમ આદમી પાર્ટીનું આહ્વાન : ગુજરાતમાં ભ્રષ્ટાચારનો અંત, પરિવર્તનની શરૂઆત
આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન : ગુજરાતમાં રાજકીય પરિવર્તનનો સુર્યોદય વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જુનાગઢ જુનાગઢ : આમ આદમી…
જુનાગઢમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ : 282 કોર્પોરેટરોની મિલકતોની તપાસ માટે જાગૃત નાગરિકનો હુંકાર
જુનાગઢ મહાનગરપાલિકા : કોર્પોરેટરોની સંપત્તિ પર ભ્રષ્ટાચારનો સંદેહ, તપાસની માંગ વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જુનાગઢ જુનાગઢ : શહેરના જાગૃત…
જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખનો અગતરાઈ જિલ્લા પંચાયત સીટનો પ્રવાસ : સંગઠન મજબૂત બનાવવા અને સરકારી યોજનાઓના પ્રચાર પર ભાર
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ: આગામી જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણીઓના અનુસંધાને, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ચંદુભાઈ મકવાણાએ…
જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખશ્રીનો અગતરાઈ જિલ્લા પંચાયત સીટનો પ્રવાસ
આગામી સમયમાં યોજનાર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ચૂંટણીના અનુસંધાને આજરોજ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા ની અગતરાઈ જિલ્લા પંચાયત સીટના પ્રવાસે…
જૂનાગઢ જિલ્લામાં જુન માસ દરમિયાન આરોગ્ય કર્મચારીઓ ની ૮૫૬ ટીમ દ્રારા ગામ-૪૯૧ ગામોમાં સર્વેલન્સ કરીને મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટેના પગલાં લેવાયા
હાલની ચોમાસાની ઋતુમાં જૂનાગઢ જીલ્લા(ગ્રામ્ય)માં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા કેસો જેવા વાહકજ્ન્ય રોગો જોવા મળે છે, દર વર્ષ જુન માસ ને…
સખી વન સ્ટોપ સેન્ટર જૂનાગઢ ખાતે એપ્રીલ-૨૦૨૪ થી માર્ચ-૨૦૨૫ દરમિયાન કુલ ૧૪૮ કેસોનું સમાધાન કરાયુ
જૂનાગઢમાં “સખી” વન સ્ટોપ સેન્ટર વર્ષ ૨૦૧૮થી કાર્યરત છે. જેમા એપ્રીલ-૨૦૨૪ થી માર્ચ-૨૦૨૫ દરમિયાન સેન્ટર પર કુલ ૧૪૮ કેસો આવેલ…
કેશોદ પોલીસ સ્ટેશન તેમજ પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર કેશોદ દ્રારા સુખદ સમાધાન કરાવવામાં આવ્યું
જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી સી. જી. સોજીત્રા તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી શ્રી બી.ડી. ભાડ તથા…
વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢ અને એમ. એમ. ઘોડાસરા મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “વિશ્વ ઝુનોસીસ દિવસ ઉજવણી કરવામાં આવી
વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢ અને એમ.એમ. ઘોડાસરા મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજ, જૂનાગઢનાં સંયુક્ત ઉપક્રમે “વિશ્વ ઝુનોસીસ દિવસ-૨૦૨૫” ની…
મેંદરડા મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ નિમિત્તે તાજીયા નું જુલુસ કાઢવામાં આવ્યું જેમાં કોમી એકતાનુ પ્રતીક જોવા મળ્યું
મેંદરડા ખાતે મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ નિમિત્તે તાજિયા નું ચુલુસ કાઢવામાં આવ્યું અને તાજીયા ને શહેરના મુખ્ય માર્ગ પરથી આઝાદ…
કેશોદ જલારામ મંદિરે 343 મોં નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો 343નેત્ર નિદાન કેમ્પ દ્વારા 24 હજાર ઉપરાંતદર્દીઓના આંખના સફળ ઓપરેશન
કેશોદના જલારામ મંદિરે આજરોજ નેત્ર નિદાન કેમ્પ મોતિયાના ઓપરેશન માટે , હોમિયોપેથીક કેમ્પ તથા ડાયાબિટીસ કેમ્પયોજવામાં આવ્યો હતો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી…










