KUTCH
મુંદરાના ગરીબ અને શ્રમિક દર્દીઓને માત્ર 50% માં એક્સ-રે સુવિધાનો લાભ મળશે
વાત્સલ્યમ્ સમાચાર, પૂજા ઠક્કર – મુંદરા કચ્છ. મુંદરાના ગરીબ અને શ્રમિક દર્દીઓને માત્ર 50% માં એક્સ-રે સુવિધાનો લાભ મળશે…
થરામાં મર્યાદા પુરષોત્તમ રામચંદ્ર ભગવાન ની ૩૩ મી રામનવમી નીમિતે ભવ્ય શોભાયાત્રા નીકળી.
થરામાં મર્યાદા પુરષોત્તમ રામચંદ્ર ભગવાન ની ૩૩ મી રામનવમી નીમિતે ભવ્ય શોભાયાત્રા નીકળી. ………………………………………………………………………………………………………………………………………… ૧૯૯૪ થી શ્રી રામ સેવા સમિતિ…
મુંદરામાં ‘ત્રણ લોકના નાથ’ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન
વાત્સલ્યમ્ સમાચાર, પૂજા ઠક્કર – મુંદરા કચ્છ. મુંદરામાં ‘ત્રણ લોકના નાથ’ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન…
કચ્છના મુંદરાના ક્રિષ્ના પટેલનો રાજ્યકક્ષાએ ડંકો: રોબોફેસ્ટ ગુજરાત 5.0 માં ‘ટીમ વલ્કન’ એ મેળવ્યું દ્વિતીય સ્થાન, ₹7.50 લાખનું ઈનામ જીત્યું
વાત્સલ્યમ્ સમાચાર, પૂજા ઠક્કર – મુંદરા કચ્છ. કચ્છના મુંદરાના ક્રિષ્ના પટેલનો રાજ્યકક્ષાએ ડંકો: રોબોફેસ્ટ ગુજરાત 5.0 માં ‘ટીમ વલ્કન’…
ભચાઉ મધ્યે વિશ્વ ક્ષય દિવસ ની ઉજવણી કરાઈ
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ. ભચાઉ,તા૨૫ માર્ચ : સી.એચ.સી.ભચાઉ અને મેરા યુવા ભારત – ભુજના સંયુકત…
વિશ્વ ટીબી દિવસ નિમિત્તે જિલ્લામાં વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આરોગ્ય વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા-૨૫ માર્ચ : વિશ્વ ટીબી દિવસ નિમિત્તે જિલ્લામાં વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું…
કચ્છ જિલ્લામાં કુપોષણ મુક્ત અભિયાનને વેગ આપવા ‘પોષણ સંગમ’ સમીક્ષા બેઠક કમ વર્કશોપ યોજાયો.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ,તા-૨૫ માર્ચ : કચ્છ જિલ્લામાં કુપોષણ મુક્ત અભિયાનને વેગ આપવા ‘પોષણ…
ઘઉંની ક્વોલિટી જાણવાની રેપિડ ટેસ્ટ પધ્ધતિને પેટેન્ટ મળતા કચ્છ યુનિવર્સિટી, ભુજના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી એ પાઠવ્યા અભિનંદન.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ,તા-૨૫ માર્ચ : કચ્છ યુનિવર્સિટી, ભુજને ઘઉંની ક્વોલિટી જાણવા વિકસાવેલી રેપિડ…
અદાણી ફાઉ.ને ટૂંડા ગામમાં વિકસાવ્યું ‘અદાણી વન’
વાત્સલ્યમ્ સમાચાર, પૂજા ઠક્કર – મુંદરા કચ્છ. અદાણી ફાઉ.ને ટૂંડા ગામમાં વિકસાવ્યું ‘અદાણી વન’ ૧૦,૦૦૦ વૃક્ષોના વાવેતર સાથે કચ્છમાં નવી…
આણંદપુરામા ફાર્મ હાઉસ ખાતે શ્રી ચેહર માતાજી ની ભવ્ય રમેલ યોજાઈ.
આણંદપુરામા ફાર્મ હાઉસ ખાતે શ્રી ચેહર માતાજી ની ભવ્ય રમેલ યોજાઈ. ચૈત્ર મહિનો એટલે શ્રધ્ધા ભક્તિ ભાવ અને આરાધનાનો ત્રિવેણી…









