KUTCH
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભુજ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ માટે જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ. ભુજ,તા-21 મે : આગામી તા. ૨૬મી મેના રોજ ભુજ ખાતે યોજાનાર વડાપ્રધાન…
અદાણી વિદ્યા મંદિર ભદ્રેશ્વરના તેજસ્વી તારલાઓએ ફરી રચ્યો ઈતિહાસ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- મુન્દ્રા કચ્છ. મુન્દ્રા,તા-21 મે : ભદ્રેશ્વર સ્થિત અદાણી વિદ્યામંદિરે બોર્ડની પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પરિણામો થકીફરી એકવાર…
ભુજ ખાતે તા.૨૬મીના યોજાનાર પ્રધાનમંત્રીશ્રીના સંભવિત કાર્યક્રમની તૈયારી અનુસંધાને પ્રભારીમંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ. ભુજ,તા-19 મે : ભુજ ખાતે તા.૨૬ મેના યોજાનારા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સંભવિત…
કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલનાં અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ. પાણીના વહેણો પરના દબાણોને તત્કાલ દૂર કરવા ઝુંબેશ ચલાવવા કલેક્ટરશ્રીની અધિકારીઓને સૂચના.…
ગ્રાન્ટેડ શાળાના શિક્ષક-કર્મચારીઓને પણ ‘ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના’ (GKSY) અંતર્ગત લાભ આપવા ABRSM-ગુજરાતની રજૂઆત.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ. માડવી,તા-17 મે : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા અનુદાનિત માધ્યમિક…
ભુજનું સ્મૃતિવન મ્યૂઝિયમ માત્ર ભારત જ નહીં પણ દુનિયાનું ગૌરવ:સંરક્ષણ મંત્રીશ્રી રાજનાથ સિંહ
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ. સંરક્ષણ મંત્રીશ્રીએ સ્મૃતિવન મ્યૂઝિયમની મુલાકાત લઈને કચ્છના ભૂકંપમાં. જીવ ગુમાવનારા દિવંગતોને ભાવભરી…
ભુજનું સ્મૃતિવન મ્યૂઝિયમ માત્ર ભારત જ નહીં પણ દુનિયાનું ગૌરવ : સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ
રીપોર્ટ: પ્રતીક જોશી, યશ માંકડ ભુજ: કચ્છની મુલાકાતે પધારેલા દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભુજના સ્મૃતિવન મ્યૂઝિયમ એન્ડ મેમોરિયલની મુલાકાત…
ચાલુમાસે પ્રથમ મે-૨૦૨પ માસના જથ્થાનું વિતરણ વાજબી ભાવની દુકાનો પરથી કરવામાં આવશે.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ. માંડવી, તા-15 મે : આથી AAY, PHH, BPL રેશનકાર્ડઘારક લાભાર્થીઓને જણાવવામાં આવે…
ગુજરાતની શાન એવા ગરબા મેદસ્વિતા મુક્તિ માટે છે શ્રેષ્ઠ કસરત.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ. ગરબા યોગ મેદસ્વિતા મુક્તિ સાથે સ્વાસ્થ્યને સારુ રાખવામાં પણ વધુ લાભદાયી નીવડે.…
સન ૧૯૭૧ની લડાઈમાં વિરાંગનાં પદથી સન્માનિત, માધાપરના કાંતાબેન હિરજી જેઠા દ્વારા સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં સહયોગ આપી દેશભક્તિની ઉદાત ભાવના બતાવી.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ. માંડવી,તા-15 મે : માતૃભૂમિનાં રક્ષણ માટે સરહદોનું રખોપું કરતા આપણા શુરવીર જવાનોની…










