NAVSARI
-
નવસારી જિલ્લાની ધનોરી પ્રાથમિક શાળામાં ગુજરાત સ્થાપના દિનની વિશેષ ઉજવણી કરાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા. 1 મે -2025 ના દિને ધનોરી પ્રાથમિક શાળામાં ગુજરાત સ્થાપના દિનની અનોખી રીતે ઉજવણી કરવામાં…
-
નવસારી જિલ્લાના જલાલપોર ખાતે મોડલ જનસેવા કેન્દ્રનો પ્રાંત અધિકારી ડો. જનમ ઠાકોરના હસ્તે શુભારંભ કરવામાં આવ્યું.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાનાં જલાલપોર તાલુકાના અરજદારોની સરળતા અને સુવિધા માટે નવસારી જિલ્લા વહીવટી તંત્રએ કાલીયાવાડી સ્થિત નવસારી…
-
નવસારી જિલ્લામાં તા.4/5/2025 ના રોજ NEET ની પરિક્ષા યોજાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૦૧: રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી,ન્યુ દિલ્હી દ્વારા આગામી તા.૦૪/૦૫/૨૦૨૫ ના રોજ NEET ની જાહેર પરીક્ષા યોજાનાર છે.…
-
ગુજરાત, મહારાષ્ટ્ર અને દાનહના આદિવાસી કુકણા સમાજનું રાષ્ટ્રીય વૈચારિક મહાસંમેલન પાલઘરમાં યોજાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આદિવાસી કુકણા સમાજ એટલે પ્રકૃતિ પૂજક. સંસારના સમસ્ત તત્વને ઋણાંનુભાવે પુજનારો સમાજ છે. વિશ્વ સમુદાયને સંદેશ…
-
ચીખલી: કામદાર દિન નિમિતે સોલધરામાં શ્રમજીવીઓનું વિશાળ સંમેલન યોજાયું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સોલધરા: કામદાર દિન નિમિતે સોલધરામાં કામદાર નેતા આર. સી. પટેલના અધ્યક્ષસ્થાને શ્રમજીવી મજૂરોનું વિશાળ સંમેલન…
-
સહકારની મહત્વતા ઉજાગર કરવા જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ નવસારી દ્વારા ખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિતી ચીખલી અને વાંસદા ખાતે સેમીનાર યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૩૦: ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમીતભાઈ શાહ તથા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સહકારથી સમૃધ્ધિના વિઝનને સાકાર કરવા…
-
ખેરગામ કુમારશાળા 24 વર્ષ ફરજ બજાવનાર શિક્ષકને નિવૃત્તિ વિદાયમાન અપાયું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ કુમાર શાળા ખાતે ફરજ બજાવતા શિક્ષક અમરતભાઈ પટેલ જેઓ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા…
-
ચીખલી નારી સંરક્ષણ કેન્દ્ર એ પોંડેચેરીરના રહેવાસી અસ્થિર મગજના બહેન અને તેના દિકરાનું પરિવાર સાથે મિલાપ કરાવ્યું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૮: ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ,ગાંધીનગર સંચાલિત નારી સંરક્ષણ કેંદ્ર, ખુંધ,ચીખલી,નવસારીની સંસ્થામાં પિડીત, અનાથ,…
-
ખેરગામમાં અખાત્રીજ નજીક આવતા કેરીની આવકથી ધમધમી ઉઠેલું માર્કેટ યાર્ડ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગા મ હાફૂસ,રાજાપુરી,તાતાપુરી,કેશર,દશેરી,શબજા અને દેશી સહિતની કેરીની આવક ખેરગામ ધરમપુર રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડમાં કેરીનું આગમન…
-
નવસારી જિલ્લાનાં “રેડક્રોસના ચેરમેન તુષારકાંત દેસાઈ રાષ્ટ્રપતિ ભવન ખાતે સન્માનિત થશે”
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા શાખા ચેરમેન શ્રી તુષારકાંત દેસાઈ 13મી મે ના રોજ રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી ખાતે …






