NAVSARI
ખેરગામ એપીએમસી માર્કેટનું સંચાલન ચીખલીથી અલગ પડેતો તેનો સીધો લાભ ખેડૂતને થશે.:ડેપ્યુટી સરપંચ જીગ્નેશ પટેલ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ચીખલી સંચાલિત ધરમપુર રોડ ઉપર માર્કેયાર્ડ આવેલું છે.જેમાં કેરીની…
સરકારી પોલીટેકની વલસાડ ખાતે સ્પોર્ટ્સ ફેસ્ટ “હુંકાર ૨૦૨૫” તેમજ “ફૂડ કાર્નિવલ” નો પ્રારંભ કરવામાં આવ્યો.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સરકારી પોલીટેકની વલસાડ ખાતે તા.૧૧ ફેબ્રુઆરી ૨૦૨૫ મંગળવાર થી તા. ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમ્યાન યોજાનાર…
ખેરગામમાં અંબે માતાજીના આઠમો પાટોત્સવે ૪૩ રક્તદાનની આહૂતિ અપાઈ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ રક્તકણદાતા અંગે લોકોમાં જાગૃતિ લાવવા માર્ગદર્શન અપાયું ખેરગામ, દાદરી ફળિયાની અંતિમધામને લાગૂ પાવન ભૂમિ પર…
ખેરગામ:પાટીમાં રામેશ્વર મહાદેવ મંદિર જીર્ણોધ્ધાર અર્થે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
ખેરગામ તાલુકાના પાટી ગામે બાવીસા ફળિયામાં આવેલ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ના જીર્ણોધ્ધાર અર્થે તા-8/2/2025 થી 10/2/2025 સુધી ત્રિ દિવસીય…
નવસારી ખાતે (JIYO)જીઓ પારસી યોજના અંતર્ગત પારસી સમુદાય માટે વર્કશોપ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભારત સરકારના લઘુમતી મંત્રાલય તથા નવસારી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સંયુક્ત ઉપક્રમે નવસારી ખાતે કેન્દ્ર…
નવસારી જિલ્લાના દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે પારિતોષિકો મેળવવા માટે અરજીઓ મંગાવાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત સરકારના શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્રારા રોજગાર અને તાલીમ ખાતા સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય…
સુરખાઈ ખાતે આવેલ શોપિંગ સેન્ટરના બાંધકામ વિશે સી.એમ.ઓ માંથી તપાસના આદેશથી ભુમાફીઓમાં ફફડાટ ફેલાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં ઠેક ઠેકાણે ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નીકળેલો છે. હાલે સુરખાઈ ખાતે આવેલ જે.એસ.ડી. શોપિંગ…
વાંસદા: શ્રી સત્ય સાંઈ વિધાલય મહુવાસના વિદ્યાર્થીઓએ પર્યાવરણની જાળવણી કરી એનએસએસ કેમ્પ ઉજવ્યો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાસ દ્વારા તા.4 ફેબ્રુઆરી એ બાળકોમાં પર્યાવરણ માટે જાગૃતતા ,શ્રમકાર્ય…
ચીખલી મેહફુઝ પીર મેહફુઝ અલી બાબાનો ઉર્ષ મુબારક રંગેચંગે સંપન્ન થયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સમગ્ર દક્ષિણ ગુજરાતના મુસ્લિમ સમાજના લોકોમાં અનેરું મહાત્મય ધરાવતા ચીખલી થાલામાં આવેલા ખાનકાહે કાદરિયા સત્તારિયા…
ખેરગામ ભાજપ દ્વારા દિલ્હીના વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા ઐતિહાસિક વિજયની ખેરગામ તાલુકા ભાજપ દ્વારા દશેરા ટેકરી મહાત્મા…





