NAVSARI
-
નવસારી જિલ્લાની ગણદેવા, અગાસી અને જલાલપોર આઈ.ટી.આઈ.માં ત્રિદિવસીય ધ્યાન કાર્યક્રમ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ તાલીમાર્થીઓને ધ્યાનના માધ્યમથી સંતુલિત જીવન માટે માર્ગદર્શન આપવામાં આવ્યું* તા.૫ એપ્રિલ નવસારી જિલ્લામાં ગુજરાત સરકાર અને…
-
ખેરગામ:ભારત ની સઁસ્કૃતિ માં શિવ અને શક્તિ પૂજા નું પ્રાધાન્ય છે!!પ્રફુલભાઇ શુક્લ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ના પ્રાચીન અને પ્રસિદ્ધ ભવાની માતા મઁદિરે આજે દુર્ગાષ્ટમી ના પાવન દિવસે કથાકાર પ્રફુલભાઇ શુક્લ…
-
NAVSARI: SIR J.J.પ્રાયમરી સ્કૂલ ખાતે યોગ શિબિર સંપન્ન થયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી તા.૫ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજીત યોગ કો ઓરડી નેટર ગાયત્રી તલાટી તેમજ સરકારી…
-
Navsari: “અમલસાડ ચીકુ”ને દક્ષિણ ગુજરાતનો પ્રથમ કૃષિ પેદાશ GI ટેગ–સ્થાનિક ખેડૂતો માટે ગર્વની ક્ષણ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી તા.૫–દક્ષિણ ગુજરાત માટે ગર્વની બાબત બની છે કે નવસારી જિલ્લાના અમલસાડ વિસ્તારમાં ઉગાડાતું “અમલસાડ ચીકુ”…
-
નવસારી જિલ્લા સેવા સદનમાં સખી મંડળ સંચાલિત “મંગલમ” કેન્ટીન શરૂ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા સેવા સદનના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે સખી મંડળ સંચાલિત મંગલમ કેન્ટીનનું ઉદ્ઘાટન કરાતા મહિલા સશક્તિકરણ…
-
નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ તકેદારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૦૪: નવસારી જિલ્લા સેવાસદનના સભાખંડ ખાતે યોજાયેલી જિલ્લા તકેદારી સમિતિની ત્રિ-માસિક સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા…
-
Navsari:નવસારી જિલ્લામાં આત્મા અંતર્ગત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા ખેડૂત મહિલાઓની સક્રિય ભાગીદારી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *નવસારી જિલ્લાના ચંદ્રવાસણસુપા ગામના પ્રજ્ઞાબેન પટેલ ફકત એક વિંધામાં ૧૧ થી વધુ શાકભાજી અને ૦૩…
-
નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતમાં ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટીની ગવર્નિંગ બોડી સહિત આરોગ્ય વિભાગની બેઠકો યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૦૩: નવસારી જિલ્લા સેવા સદન ખાતે આયોજિત આરોગ્ય વિભાગની શ્રેણીબદ્ધ બેઠકોમાં જુદી જુદી કામગીરીઓની સૂક્ષ્મ છણાવટ…
-
નવસારી મહાનગરપાલિકાના દ્વારા આગામી આવતા પર્વ નિમિતે કતલખાનાઓ તેમજ વેચાણ બંધ રાખવા જાહેરનામુ બાહર પડાયું.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ–નવસારી Navsari: નવસારી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની ધાર્મિક ભાવનાઓને ધ્યાનમાં રાખીને આગામી આવતા પર્વ નિમિતે જાહેરનામું બાહર પાડવામાં…
-
Navsari: દેશી ગાયના છાણ અને મૂત્રની સુગંધથી દેશી અળસિયા જમીનના ઉપરના સ્તરમાં આવી જાય છે અને જમીનને ઉત્પાદક બને છે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૦૨: દેશના નાગરીકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિને અપનાવવા આહવાન કર્યું છે.…









