NAVSARI
નવસારી વિજલપુર મા 20ફેબ્રુઆરી થી ઉત્તર ભારતીય સમાજ ને લાભાર્થે ભાગવત કથા નો આરંભ થશે,
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવસારી ના વિજલપુર રામનગર મા ઉત્તરભારતીય સમાજ ને લાભાર્થે કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની ભવ્ય ભાગવત કથા…
ખેરગામ તાલુકા પંચાયત શાસક પક્ષ વિપક્ષની ભૂમિકામાં જોવા મળી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકા પંચાયત ની સામાન્ય સભા તાલુકા પંચાયત ના સભા ખંડ મા રાખવામાં આવી હતી અને…
Navsari; નવસારી જિલ્લાના વાંસદા ખાતે “અમૃતભાઈ હરકિશનભાઈ પંચાલ પ્રવેશદ્વારનું”ખાત મુહૂર્ત કરવામાં આવ્યું..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ નવસારી જિલ્લાના વાંસદા શહેરના મધ્યે આવેલ સરદાર બાગનું નવીનીકરણ કામ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં આજરોજ…
Navsari; વાંસદા તાલુકાના વાસીયાતળાવ ગામ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું શુભારંભ પીયૂષભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-વાંસદા /ડાંગ નવસારી જિલ્લાના વાંસદા ખાતે આવેલ વાસીયાતળાવ ગામ ખાતે ગ્રામજનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું…
Navsari: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં નવસારી કૃષિ યુનિવર્સિટીનો ૨૦મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી કુલ ૬૪૧ વિદ્યાર્થી/વિધાર્થિનીઓને પદવી એનાયત કરવામાં આવશે, ૫૩ મેડલ એનાયત કરાશે આગામી તા. ૦૭/૦૧/૨૦૨૫ ને મંગળવારના…
વાંસદા શહેરના સરદાર પટેલ બાગના “અમૃતભાઈ હરકિશનભાઈ પંચાલ પ્રવેશદ્વારનું”ખાત મુહૂર્ત તેમના ધર્મ પત્ની હસ્તે કરવામાં આવ્યું..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ નવસારી જિલ્લાના વાંસદા શહેરના મધ્યે આવેલ સરદાર બાગનું નવીનીકરણ કામ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં આજરોજ…
Navsari; ૭૬મા પ્રજાસત્તાક દિનની નવસારી જિલ્લા કક્ષાની ઉજવણી જલાલપોર ખાતે થશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ આગામી ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની જિલ્લા…
ઉનાઈના મકરસંક્રાંતિના વર્ષો જૂના ભાતીગળ મેળાની જગ્યા સ્થળાંતર અર્થે સિંણધઈના સરપંચની પ્રાંત અધિકારીને રાવ. !!!
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી વર્ષોથી ઉનાઈ વાવ આગળ આ મેળાનું આયોજન કરવામાં આવતું હતું તે જગ્યાને પાર્કિંગ માટે ફાળવી દેતા…
ખેરગામ:પાણીખડક તંત્યા મામાં ભીલ સર્કલ પર આદિવાસી એકતા પરિષદના મહિલા પ્રકોષ્ઠનું ભવ્ય સ્વાગત.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ આદિવાસી એકતા પરિષદના મહાસચિવ અશોકભાઈ ચૌધરી દ્વારા છેલ્લા 32 વર્ષથી ગુજરાત,મહારાષ્ટ્ર,રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ ચાર રાજ્યોની…
નવસારી જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામો પૂર જોશ માં અધિકારીઓ ઊંઘમાં!
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી ગણદેવી તાલુકાના નાંદરખા ગામે ગેરકાયદેસર રીતે શોપિંગ સેન્ટર ઊભું થઈ ગયું. J.S.D નામક કોઈ બિલ્ડર ગ્રુપ…








