NAVSARI
-
નવસારી: વાંસી-બોરસી ખાતે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમને અનુલક્ષીને કેટલાંક માર્ગોને વન-વે તથા પ્રતિબંધિત રૂટ જાહેર કરાયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના તા.૮ મી માર્ચના રોજ જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતે “આત્મનિર્ભરતાથી આત્મસન્માન-લખપતી દીદી વંદના”…
-
નવસારી: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને આવકારવા નવસારીની ગંગા સ્વરૂપા બહેનો પણ ઉત્સાહિત બની
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *સરકારના હૈયે વિધવા બહેનોનું હિત વસ્યું, સમાજમાં સન્માન તો આપ્યું સાથે આર્થિક સહાય પણ આપી,…
-
નવસારી ખાતે નવનિર્મિત ઢોડિયા સમાજ ભવનના લાભાર્થે નવસારી ઢોડિયા સમાજ પ્રીમિયર લીગ-2025નું ભવ્ય સમાપન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવનિર્મિત ઢોડિયા સમાજ ભવન,નવસારીના લાભાર્થે નવસારી ઢોડિયા ક્રિકેટ એસોસિએસન નવસારી દ્વારા આયોજિત ત્રિદિવસીય નવસારી ઢોડિયા પ્રીમિયર…
-
નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે દ્વારા શનાયા હારૂન મુનસીને ટ્રાન્સજેન્ડર સર્ટીફિકેટ તેમજ આઇડેન્ટીટી કાર્ડ એનાયત…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ફોટો સ્ટોરી :—- નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે દ્વારા નવસારી જિલ્લાની વતની શનાયા હારૂન મુનસીને ટ્રાન્સજેન્ડર…
-
Navsari: બીલીમોરા-ચીખલી-વાંસદા-વધઈ રોડ પર તા. ૦૪/૦૫/૨૦૨૫ સુધી ભારે વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ ક રીને પ્રતિબંધિત અને વૈકલ્પિક માર્ગ જાહેર કર્યા બીલીમોરા-ચીખલી-વાંસદા-વધઈ કિ.મી.…
-
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત માટે નવસારી તૈયાર! જિલ્લા કલેકટર કાર્યક્રમ સ્થળનું જાત નિરીક્ષણ કર્યું..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આગામી ૮મી માર્ચના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નવસારીમાં સૂચિત કાર્યક્રમના પગલે જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતે…
-
ખેરગામ કાવલાખડક સીઝન 2 બ્રહ્મદેવ ઇલેવન ચેમ્પિયન બની
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ખાતે આવેલા કાવલા ખડક ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ફળિયાના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં…
-
આછવણીમાં મહારુદ્ર યજ્ઞ,રાજોપચાર અભિષેક, પ્રહરપૂજા કરી મહાશિવરાત્રીની ઉજવણી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ રામેશ્વરમ અને નશીકથી પદયાત્રા કરીને આવેલા ભક્તોનું સ્મૃતિભેટ આપી સન્માન આછવણીના પ્રગટેશ્વર ધામ ખાતે ધર્માંચાર્ય…
-
ખેરગામમાં વીજ કનેક્શનના અભાવે હાઇમાસ્ટ ટાવર બન્યો શોભના ગાંઠિયા સમાન આ આ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામના વલસાડ રોડ ઉપર આવેલા બિરસા મુંડા સર્કલ ઉપર તાલુકા પંચાયત દ્વારા 15મા નાણાપંચમાંથી હાઈમાસ્ટ ટાવર…
-
ખેરગામ તાલુકાની જૂથ શાળાઓમા વલસાડના અધ્યાપક ડો.મનોજ ગોંગીવાલા દ્વારા પ્રેણાત્મક પ્રવચન બાદ ગ્લુકો બિસ્કિટસ્ નું વિતરણ કરવામાં આવ્યું
ખેરગામ તાલુકાની જ વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ રસાયણ શાસ્ત્ર ના…





