NAVSARI
-
ગુજરાતનું ગૌરવ- ગુજરાતના ધ્રુવ પટેલ અને આન્યા પટેલે જુનિયર નેશનલ સ્નૂકર ચેમ્પિયનનો તાજ જીત્યો!
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ BSFI (બિલિયર્ડ્સ એન્ડ સ્નૂકર ફેડરેશન ઑફ ઈન્ડિયા) દ્વારા આયોજિત જુનિયર નેશનલ સ્નૂકર ચેમ્પિયનશિપ 2024 જીતીને ગુજરાતને…
-
નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આજેથી ફરી બે ટાઈમ પાણી સપ્લાય આપવામાં આવશે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આજે મંગળવાર થી ફરી બે ટાઈમ પાણી આપવાની જાહેરાત વોટર વર્કસ વિભાગ…
-
નવસારી જિલ્લામાં સભા-સરઘસ, રેલી, ધાર્મિક કાર્યક્રમની પરવાનગી આપવા માટે પ્રાથિમક જાહેરનામું બહાર પડાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં સભા-સરઘસ, રેલી, લાઉડ સ્પીકર, લોકડાયરો, ધાર્મિક કાર્યક્રમ વિગેરીની પરવાનગી આપવા અંગે કાર્યપાલક મેજીસ્ટ્રેટશ્રી અને…
-
ડાંગ જિલ્લાનાં વઘઈમાં મરાઠી સમાજની મહિલાઓ દ્વારા હળદી કંકુનાં કાર્યક્રમની ઉજવણી કરાઈ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઈમાં મહારાષ્ટ્રીયન સમાજની મહિલાઓએ તેમનો પરંપરાગત ‘હલદી-કંકુ’નો કાર્યક્રમ વઘઇ ગાંધીબાગ ખાતે યોજ્યો હતો.જેમા…
-
ખેરગામ:કંસેરી સેવા ગ્રુપના યુવાનો દ્વારા ખેરગામ તાલુકામાંથી કુપોષણ નાબુદી અભિયાનને વેગ આપવા બાળકોને ફળોના છોડ ભેંટ સ્વરૂપે આપવામાં આવ્યા.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ગુજરાત ભલે વિકાસશીલ રાજય હોય પરંતુ કેન્દ્ર સરકારની એજન્સીઓના આંકડા પ્રમાણે ગુજરાત કુપોષણમાં ઘણું આગળનું સ્થાન…
-
Navsari: બીલીમોરા નગરપાલિકા મતદાર વિભાગના સભ્ય ચૂંટણી માટે ચૂંટણીની જાહેર નોટિસ પ્રસિધ્ધ કરાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ઉમેદવારો તા.૧લી ફેબ્રુઆરી ૨૦૨૫ના બપોરના ૩.૦૦ વાગ્યા સુધી નામાંકન પત્ર ભરી શકાશે બીલીમોરા નગરપાલિકા મતદાર વિભાગની…
-
Navsari/Vansda- શ્રી સત્ય સાંઈ મોહન વિદ્યાલય મહુવાસ ખાતે ૭૬ મો પ્રજાસતાક દિવસની ઉજવણી હર્ષોલ્લાસે કરવામાં આવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ શિવમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય તથા…
-
નવસારી ; જલાલપોર તાલુકાના મટવાડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસભર વાતાવરણમાં ઉજવણી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે ધ્વજવંદન કરી પરેડની સલામી ઝીલી નવસારી: જલાલપોર…
-
નવસારી ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ચૂંટણીલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરનાર નવસારી જિલ્લાના અધિકારી/કર્મચારીઓનું સન્માન કરાયું ૨૫ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી…
-
ખેરગામ:ગાંધીનગરના સામાજિક ઓડિટ યુનિટ દ્વારા કેલેન્ડર મુજબ ખેરગામ તાલુકાના નારણપોર ગામે ગ્રામસભા યોજાઈ
ખેરગામ:ગાંધીનગરના સામાજિક ઓડિટ યુનિટ દ્વારા કેલેન્ડર મુજબ ખેરગામ તાલુકાના નારણપોરગામે ગ્રામસભા યોજાઈ ગુજરાત સરકારના સામાજિક ઓડિટ યુનિટ, ગાંધીનગર દ્વારા…








