NAVSARI
ખેરગામ ખાતે ચિંતુબાનો છાંયડો મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં યોજાયેલ મહારક્તદાન કેમ્પમાં 111 બોટલ રક્ત એકત્ર કરાયું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ચિંતુબાનો છાંયડો મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, ખેરગામ ખાતે યોજાયેલ મહારક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા 111 બોટલોનું રક્તદાન કરવામાં…
નવસારી જિલ્લાના પાણી પુરવઠા, સિંચાઇ વિભાગ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા કરતા પાણી પૂરવઠા મંત્રી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ- નવસારી નવસારી જિલ્લામાં કાર્યરત પાણી પૂરવઠા, સિંચાઇ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા બેઠક રાજ્યના જળસંપત્તિ, પાણી…
Navsari: મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપાની નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ મુલાકાત લીધી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લા કલેકટર શ્રી ક્ષિપ્રા આગ્રેએ ઉપરોક્ત શબ્દો મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપાની મુલાકાત લીધી હતી.…
Navsari: શું તમને ખબર છે.. ડેન્ગ્યુના મચ્છરોને તમે તમારા ઘરમાં જ પાળી રહયા છો ???*
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી ચોમાસા દરમ્યાન ચોમાસા દરમિયાન બિમારીઓનું પ્રમાણ વધી જાય છે. આ પરિસ્થિતિમાં રોગચાળા અટકાયત અને નિયંત્રણ માટે…
Navsari: જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગ અંતર્ગત વિવિધ શાખાઓની સમીક્ષા બેઠક યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી તાજેતરમાં નવસારી કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષતામાં તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં આરોગ્ય…
Navsari: ન્યૂનતમ ખર્ચ-મહત્તમ નફો’ એટલે પ્રાકૃતિક કૃષિ: પ્રાકૃતિક કૃષિને જળમુળથી સમજીએ અને અપનાવીએ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી *રાસાયણિક તત્વો વિનાની શુદ્ધ અને ગુણવતાસભર ઉત્પાદન માટેની સરળ અને ઉત્તમ ખેતપદ્ધતિ એટલે પ્રાકૃતિક કૃષિ: માત્ર…
70 દિવસના યાદગાર જેલવાસ બાદ માણસ ઓળખવામા યાદગાર અનુભવ રહ્યો. :ડો.નિરવ પટેલ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામના તબીબ સામે આછવણી ગામના કાંતિલાલ પટેલના આપઘાત કેસમાં મરનારના ભાઈએ દુષપ્રેરનાનો ગુનો દાખલ કરાવ્યો હતો,જે…
આર સી કોઓર્ડીનેટર લીમઝરના ભરતભાઇ બી ચૌધરી ના પ્રયત્નથી ASC કંપની તરફથી બાળકોને નોટબુક, પેન્સિલ જેવી વસ્તુ વિતરણ કરવામાં આવ્યું
વાત્સલ્યમ્ સમાચાર પ્રિતેશ પટેલ,વાંસદા ડુંગરપાડા વર્ગ શાળા, વલ્લભ વર્ગ શાળા અને ભગરપાડા વર્ગ શાળામાં સી આર સી કોઓર્ડીનેટર લીમઝરના…
ખેરગામમાં ચિંતુબા છાંયડો પરિવાર દ્વારા પાંચમા રક્તદાન કેમ્પનું આયોજન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ વિસ્તારના સેવાભાવી તબીબ અને નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.નિરવ અને ડો.દિવ્યાંગી તેમજ ચિંતુબાનો…
Navsari: પ્રાકૃતિક ખેતીના હાર્દ સમા જીવામૃતનું વેચાણ કરતો રાજ્યનો એકમાત્ર જિલ્લો ‘નવસારી’
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી પ્રાકૃતિક કૃષિ આજના સમયની માંગ છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી, સમગ્ર રાજ્યે પ્રાકૃતિક…







