NAVSARI
-
નવસારી નગરપાલિકા દ્વારા”ભીંત સૂત્રો અને ભિંતચિત્રો” દોરાવી નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરાયા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી રાષ્ટ્રવ્યાપી ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ અંતર્ગત દેશભરમાં અનેકવિધ થીમ હેઠળ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી…
-
નવસારી જિલ્લાની ગણદેવી, બીલીમોરા અને નવસારી નગરપાલિકામાં વિવિધ સ્થળોએ રાત્રિ સફાઇ યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે પણ ‘સ્વચ્છ ભારત મિશન’ની ઉજવણીના ભાગરુપે સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા…
-
-
ખેરગામ:ખેરગામ તાલુકા પંચાયત સામાન્ય સભા છ મહિના બાદ યોજાતા વિપક્ષમાં ભારે રોષ જોવા મળ્યો.
ખેરગામ:ખેરગામ તાલુકા પંચાયત સામાન્ય સભા છ મહિના બાદ યોજાતા વિપક્ષમાં ભારે રોષ જોવા મળ્યો. વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકા…
-
કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને કન્યાઓના ઉજવળ ભવિષ્ય માટે સાઈકલ વિતરણ સમારોહ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લાનાં ગણદેવી રોડ સ્થિત બી.આર.ફાર્મ ખાતે પેટ્રોનેટ એલ એન જી લિમિટેડ, ત્રયમ ફાઉન્ડેશનના સહયોગથી નવસારીના…
-
Navsari: રાષ્ટ્રિય લોક અદાલત નિમિત્તે ગ્રાહક તકરાર નિવારણ કમિશન નવસારી ખાતે ૩૧ કેસોનુ નિરીક્ષણ :
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી *રાષ્ટ્રીય લોક અદાલતમાં રૂા.૨૪,૧૮,૮૧૮/- ના કુલ ૧૫ કેસોમાં પક્ષકારોની પરસ્પર સંમતિથી સમાધાન :* મદદનીશ નિયામક જિલ્લા…
-
શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ સુરખાઈ ખાતે ધોડિયા સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ સુરખાઈ ખાતે ધોરણ–૧૦,૧૨, JEE, NEETની પરીક્ષાઓમાં ઝળહળતી સિધ્ધિ મેળવનારા ધોડિયા સમાજના…
-
શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયના કમલેશભાઈ ઠાકોરને શ્રેષ્ઠ પ્રિન્સિપાલ તરીકોનાં એવોર્ડથી સન્માનિત કરાયા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાસના સંચાલક તથા નવસારી જિલ્લા સંચાલક મંડળના અધ્યક્ષ વીર નર્મદ…
-
વાંસદાનું ગૌરવ: વાંસદાની વિધાર્થીનીઓ ભરતનાટ્યમ્ ના દિક્ષાંત સમારોહમાં શ્રેષ્ઠ શાસ્ત્રીય નૃત્યતાની નામના મેળવી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લાના વાંસદા ખાતે રહેતા કલાગુરુ અપણૉ મેહુલ પુરોહિતના માર્ગદર્શન હેઠળ આરાધના ડાન્સ એકેડેમી વાંસદાની વિધાર્થીનીઓ…
-
નવસારી જિલ્લામાં ગત દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમારકામ કરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ- નવસારી નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), અને પંચાયતની સરાહનિય કામગીરી* નવસારી જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત…









