NAVSARI
Navsari: બાલવાટિકામાં 25ધોરણ 1માં 27ધોરણ 9માં 29 તથા આંગણવાડીમાં 23બાળકોને શાળા પ્રવેશ કરાવતા સચિવ શ્રી કે.કે.નિરાલા
વાત્સલ્યમ સમાચાર નવસારી આજે 26મી જૂનથી રાજ્યભરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરુઆત થઈ છે. જેના ભાગરૂપે નવસારી…
Navsari:ખેરગામ-શામળા ફળીયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો
વાત્સલ્યમ સમાચાર નવસારી નવસારી જિલ્લાના ખેરગામ-શામળા ફળીયા પ્રાથમિક શાળા ખાતે શામળા અને પોમપાળ પ્રાથમિક શાળાનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા…
નવસારી જિલ્લામાં ૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવમાં તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરાયા
વાત્સલ્યમ સમાચાર નવસારી નવસારી જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪-૨૫’ની ‘ઉલ્લાસમય ઉજવણી’ થીમ…
આજે નવસારી જિલ્લાની 668 શાળા-આંગણવાડીઓમાં 36955 વિદ્યાર્થીઓ મેળવશે શાળા પ્રવેશ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવના સુચારૂ આયોજન બાબતે બેઠક યોજાઇ કાર્યક્રમ દરમિયાન શાળાની…
Navsari: સરકારી આયુર્વેદ હોસ્પિટલ નવસારી દ્વારા યોગ શિબિરમાં ૧૫૫૨ જેટલા લાભાર્થીઓએ ભાગ લીધો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી ૧૦ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, ૨૧ જૂન-૨૦૨૪ની ઉજવણીના ભાગ રૂપે સરકારી આયુર્વેદ હોસ્પિટલ કાલિયાવાડી, નવસારી દ્વારા…
નવસારી જિલ્લાનાં વાંસદાના હનુમાન બારી ચાર રસ્તા પાસે નવી લાયબ્રેરીનો શુભારંભ કરાયો
વાત્સલ્યમ સમાચાર નવસારી નવસારી જિલ્લાના વાંસદા ખાતે હનુમાનબારી ચાર રસ્તા પસે શોપીંગ સેન્ટરના બીજા માળે ડો. બાબાસાહેબ આબેંડકર લાયબ્રેરી શ્રીચિરાગભાઇ…
Navsari: નવસારી જિલ્લાનાં વાંસદા ખાતે તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર નવસારી નવસારી જિલ્લાના વાંસદા ખાતે વાંસદા તાલુકા સ્વાગત કાર્યક્રમ વાંસદા મામલતદાર અનિલ વસાવા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો…
Navsari: શ્રીમદ ભગવદ ગીતાનું મનોવિજ્ઞાન ચીખલીના 3000 વિધાર્થીથી શરૂઆત 31000 પહોંચશે
વાત્સલ્યમ સમાચાર ચીખલી નવસારી “શ્રીમદ ભગવદ ગીતાનું મનોવિજ્ઞાન” અભ્યાસક્રમ સ્વામી નારાયણ ઇન્ટરનેશનલ ગુણાતીત વિદ્યાધામ (SIGV) નવસારી જિલ્લાનાં ચીખલી ખાતે શરૂ…
નવસારી શહેરનાં કસ્બાપાર ખાતે માહ્યાવંશી સમાજના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરાઈ
વાત્સલ્યમ સમાચાર નવસારી માહ્યાવંશી વિકાસ મંચ સુરત અને માયાવંશી વિકાસ મંચ નવસારી દ્વારા નવસારી સ્થિત કસ્બાપાર ગામના વાડીફળિયા ખાતે નોટબુક…
નવસારી જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી…
વાત્સલ્યમ સમાચાર નવસારી પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં ગત તા.૨૩ જૂન, પોલિયો રવિવાર થી તા.૨૫ જૂન એમ ત્રણ દિવસો…










