NAVSARI
-
*લોકસભા સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભા પેટાચૂંટણી માટે આજથી નામાંકન પત્રો ભરવાનું શરૂ* – ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ત્રીજા તબક્કામાં યોજાનાર ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અનુસાર ગુજરાતમાં આવેલી લોકસભાની 26 બેઠકો માટેની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની 05 બેઠકો માટેની પેટાચૂંટણી મ00000
– ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ત્રીજા તબક્કામાં યોજાનાર ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે…
-
Navsari: ભારતીય ચૂંટણી પંચ દ્વારા નવસારી જીલ્લામાં ખર્ચ, પોલીસ અને જનરલ નિરીક્ષકોની નિયુક્તિ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ભારતના ચૂંટણીપંચ તરફથી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ની જાહેરાત તા.૧૬/૦૩/૨૦૨૪ના રોજ કરવામાં આવેલ છે. તે અન્વયે તા.૦૭/૦૫/૨૦૨૪ના…
-
Navsari: મતદાન માટે નાગરિકોને જાગૃત કરતા ‘રંગલા-રંગલી’: નવસારી જિલ્લો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ નવસારી જિલ્લામાં પરંપરાગત મનોરંજનના માધ્યમ થકી મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું* *કઠપુતળી અને ઘેરીયા નૃત્યના કાર્યક્રમો થકી…
-
મુશ્કેલી: વાંસદા નગરમાં 9 વર્ષ પૂર્વે શરૂ થયેલી ગેસ લાઇન હજુ અધુરી
મુશ્કેલી: વાંસદા નગરમાં 9 વર્ષ પૂર્વે શરૂ થયેલી ગેસ લાઇન હજુ અધુરી • બે-બે એજન્સી બદલાઈ છતાં પરિસ્થિતિ…
-
પગાર નહીં ચુકવાતા શ્રમિકોની હાલત કફોડી બની છે
પગાર નહીં ચુકવાતા શ્રમિકોની હાલત કફોડી બની છે વાંસદા તાલુકામાં આવેલી તમામ ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ ગ્રામીણ કુંટુંબના…
-
નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા 25 નવસારી સંસદિય મતવિસ્તાર માટે’ચૂંટણી નોટિસ’જાહેર કરાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લામાં આગામી તા. ૦૭ મે, ૨૦૨૪ ના રોજ યોજનારી 25 નવસારી સંસદીય મતદાર વિભાગની સામાન્ય…
-
નવસારી કલેકટર કચેરી ખાતે મતદાન જાગૃતિ થીમ આધારિત સુંદર રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લામાં સ્વીપ પ્રોગ્રામ અંતર્ગત મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહયું છે. જે…
-
નવસારી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રે સહિત રાજકિય પક્ષોની ઉપસ્થિતિમાં EVM અને VVPATની ફાળવણી કરવામાં આવી.ગુજરાતમાં લોકસભાની…
-
નવસારીનું એસ. ટી ડેપો બન્યું મતદાન જાગૃતિનું કેન્દ્ર બિંદુ, હું અવશ્ય મતદાન કરીશ” ના સ્લોગન સાથે સંકલ્પબધ બન્યા મુસાફરો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી એસ.ટી. ડેપો દ્વારા મુસાફરોના બસ પાસ પર મતદાન જાગૃતિના સ્ટેમ્પ તથા સેલ્ફી પોઈન્ટ દ્વારા જાગૃતિ…
-
આછવણીના કાંતિ પટેલ આપઘાત દુત્પ્રેરણા પ્રકરણમાં સમસ્ત આદિવાસીના આગેવાનો દ્વારા સુરત રેન્જ આઇજીને યોગ્ય તપાસ માટે લેખિતમાં ફરિયાદ.
આછવણીના કાંતિ પટેલ આપઘાત દુત્પ્રેરણા પ્રકરણમાં સમસ્ત આદિવાસીના આગેવાનો દ્વારા સુરત રેન્જ આઇજીને યોગ્ય તપાસ માટે લેખિતમાં ફરિયાદ. વાત્સલ્યમ્ સમાચાર…