NAVSARI
-
નવસારી મહાનગરપાલિકામાં કમિશનર સાથે મુલાકાત માટે હવે મંગળવાર-ગુરુવારનો સમય નિર્ધારિત
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાના માન. કમિશનરશ્રી જયેશ ઉપાધ્યાય (IAS) સાહેબને મળવા ઇચ્છતા નાગરિકો અને મુલાકાતીઓ માટે મુલાકાતના…
-
ખેરગામમાં બનેલી ઘટનામાં કારચાલક હજુ પોલીસ પકડથી દૂર, તપાસના નામે કેટલો સમય? પોલીસની કામગીરી સામે સવાલ!
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ: ખેરગામમાં ટેમ્પો પાછળથી કારને અડી જતાં થયેલા સામાન્ય વિવાદમાં કારચાલક અને ટેમ્પો ચાલક વચ્ચે બોલાચાલી…
-
નવસારીના દરિયામાં ૯ માછીમારો ફસાયા, જિલ્લા તંત્ર અને કોસ્ટગાર્ડેની સતર્કતાએ તમામને રેસ્ક્યૂ કરી બચાવી લેવાયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ એન્જિન બંધ થતાં બોટમાં પાણી ભરાવા લાગ્યું : જિલ્લા તંત્રની સતર્કતા અને કોસ્ટગાર્ડની ત્વરિત કામગીરીથી…
-
ખેરગામ તા.પં.માં કોંગ્રેસને ઝટકો, દિગેશ પટેલનું રાજીનામું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ કોંગ્રેસમાંથી ચૂંટાયેલા પાંચ સભ્યો પૈકી એક કાંકરો ખરી પડ્યો ખેરગામ: ખેરગામ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને મોટો ઝટકો…
-
નવસારી શહેરના નિરાલી હોસ્પિટલના પ્રવેશદ્વાર સહિત કુદરતી કાંસ પરના ગેરકાયદે પાકા બાંધકામો દૂર કરાયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં તાજેતરમાં આવેલા વિનાશક પૂરના પગલે વરસાદી પાણીના નિકાલ અને પૂરપ્રવાહ અંગે જિલ્લા વહીવટી…
-
નવસારી: ગુજરાતમાં ઈ-ચલણની નવી વ્યવસ્થા અમલમાં: 45 દિવસમાં કાર્યવાહી નહીં કરો તો ચલણ સ્વીકારેલું ગણાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત પોલીસ દ્વારા તા. 12 ઓગસ્ટ,…
-
નવસારીના કબીલપોરમાં કુદરતી પાણીના વહેણમાં અવરોધક બાંધકામો પર મનપાની મેગા ડિમોલિશન કાર્યવાહી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ચોમાસા દરમિયાન નવસારી શહેર અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તેમજ કુદરતી…
-
વાંસદાના પાટા ફળિયામાં ૮૦મો સ્વાતંત્ર્ય પર્વ ધામધૂમથી ઉજવાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભવ્ય ધ્વજવંદન સાથે દેશભક્તિના રંગે રંગાઈ પાટા ફળિયું, બાઈક રેલીમાં ગુંજ્યા ભારત માતાના જયઘોષ વાંસદાના…
-
નવસારી જિલ્લામાં સંત રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતિ નિમિત્તે કલશ રથનું આગમન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં સંત શિરોમણિ શ્રી રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતિ નિમિત્તે કલશ રથનું આગમન થયું હતું.…
-
નવસારીમાં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી : મેયર અશોકભાઈ ધોરાજીયાના હસ્તે તિરંગો લહેરાયો, કર્મવીરોનું સન્માન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા દેશના ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની રાષ્ટ્રભક્તિના અદભુત માહોલ વચ્ચે અત્યંત ભવ્ય અને…