NAVSARI
ખેરગામ જનતા માધ્યમિક શાળાનું ધોરણ 12માં ઉત્કૃષ્ટ પરિણામ – સામાન્ય પ્રવાહમાં 99.05% અને વિજ્ઞાન પ્રવાહમાં 65.21% સફળતા”
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામની જનતા માધ્યમિક શાળાએ ધોરણ 12ના પરિણામમાં દર્શાવ્યો ઉત્તમ પ્રદર્શન બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ ધોરણ…
નવસારી મહાનગરપાલિકાએ પાણીની લાઈનમાં ભંગાણ થતા જવાબદાર એજન્સી પર રૂ. ૧ લાખનો દંડ ફટકાર્યો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી શહેરના દરગાહ રોડ વિસ્તારમાં છેલ્લા કેટલાંક દિવસોથી પાણીની લાઈનમાં વારંવાર ભંગાણ થવાના કારણે પાણીનો વ્યર્થ…
નવસારીના ટાટા હોલથી લુન્સીકુઇ સુધી યોગ બાઇક રેલી યોજી યોગ અને પ્રાણાયામ અંગે જાગૃતિ ફેલાવવા પ્રયાસ કરાયું.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ટાટા હોલથી સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ,લુન્સીકુઇ સુધી યોગ બાઇક રેલીનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, રમત-ગમત,…
*સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા-મુક્ત ગુજરાત* અંતર્ગત નવસારી જિલ્લા ટાટા મેમોરિયલ હોલ ખાતે યોગ સેમિનાર યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી, તા.૦૨: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને કરેલા આહવા્નને…
પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા ખાતે વિધાર્થીઓ માટે કેરિઅર ફેર કેમ્પનું ઉદ્ઘાટન સાંસદ ધવલભાઈ પટેલના હસ્તે કરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાનાં વાંસદા ખાતે વાંસદા તાલુકા કેળવણી મંડળ દ્વારા આયોજિત પ્રતાપ હાઈસ્કૂલ ખાતે ધોરણ ૧૦ અને…
ખેરગામના મુસ્લિમો દ્વારા પહેલાગામના શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ કાશ્મીરના પહેલગામમાં નાપાક આંતકવાદીઓ દ્વારા થયેલા હત્યાકાન્ડમાં શહીદ થયેલા 27 મૃતકોને આજે જુમમાંની નમાઝ બાદ મસ્જિદએ…
નવસારી જિલ્લાની ધનોરી પ્રાથમિક શાળામાં ગુજરાત સ્થાપના દિનની વિશેષ ઉજવણી કરાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા. 1 મે -2025 ના દિને ધનોરી પ્રાથમિક શાળામાં ગુજરાત સ્થાપના દિનની અનોખી રીતે ઉજવણી કરવામાં…
નવસારી જિલ્લાના જલાલપોર ખાતે મોડલ જનસેવા કેન્દ્રનો પ્રાંત અધિકારી ડો. જનમ ઠાકોરના હસ્તે શુભારંભ કરવામાં આવ્યું.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાનાં જલાલપોર તાલુકાના અરજદારોની સરળતા અને સુવિધા માટે નવસારી જિલ્લા વહીવટી તંત્રએ કાલીયાવાડી સ્થિત નવસારી…
નવસારી જિલ્લામાં તા.4/5/2025 ના રોજ NEET ની પરિક્ષા યોજાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૦૧: રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી,ન્યુ દિલ્હી દ્વારા આગામી તા.૦૪/૦૫/૨૦૨૫ ના રોજ NEET ની જાહેર પરીક્ષા યોજાનાર છે.…
ગુજરાત, મહારાષ્ટ્ર અને દાનહના આદિવાસી કુકણા સમાજનું રાષ્ટ્રીય વૈચારિક મહાસંમેલન પાલઘરમાં યોજાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આદિવાસી કુકણા સમાજ એટલે પ્રકૃતિ પૂજક. સંસારના સમસ્ત તત્વને ઋણાંનુભાવે પુજનારો સમાજ છે. વિશ્વ સમુદાયને સંદેશ…









