NAVSARI
-
ખેરગામ જનતા માધ્યમિક શાળામાં જળ અને સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ જનતા માધ્યમિક શાળા, ખેરગામ ખાતે તા. 30 જૂન 2025, સોમવારના રોજ રાજ્ય જળ અને સ્વચ્છતા મિશન…
-
નવસારી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી, તા.૩૦: નવસારી નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા…
-
નવસારી મહાનગરપાલિકાની અનોખી પહલ: “MY THELI” ઇનિશિયેટિવ હેઠળ જૂના કપડાં આપો અને મેળવો આકર્ષક થેલી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ “Ending Plastic Pollution Globally” વિષયક અંતર્ગત GULM – MY THELI Initiative ગુજરાત રાજ્ય અર્બન લાઈવલિહૂડ મિશન…
-
નવસારી :કલા મહાકુંભ ૨૦૨૫માં ૩૭ જેટલી કલાકૃતિ માટે નવસારીના કલાકારો ભાગ લઈ શકશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કલાકારોએ ફોર્મ https://forms.gle/xSbS2CwkvNHCS8n27 પરથી ડાઉનલોડ કરી તા. ૨૦ જુલાઈ સુધી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી…
-
નવસારી: ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત વાંસદાના કાંટસવેલ ગામે બેનીફિસિયરી સેચ્યુરેશન કેમ્પ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી આપવામાં આવ્યા નવસારી તા.૩૦ :…
-
નવસારીના સિસોદ્રા ગણેશ ખાતે આયુર્વેદિક આયુષ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી, તા.૩૦: નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા ધારાગીરી દ્વારા રામજીમંદિર સિસોદ્રા ગણેશ…
-
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કિચન ગાર્ડનની તાલીમ યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી, તા.૩૦ : આપણા સમતોલ આહાર માટે ભોજનમાં વ્યક્તિદીઠ દરરોજ આશરે ૩૦૦ ગ્રામ શાકભાજીની જરૂરિયાત રહે…
-
નવસારી: વાંસદાના વાટી-કાળાઆંબાને જોડતા પુલનું 16 કરોડના ખર્ચે થશે નિર્માણ ધવલ પટેલની સરકારમાં રજુવાત ફળી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *વાટી-કાળાઆંબાની ગામના લોકોમાં ખુશીની લહર વ્યાપી સાંસદ ધવલભાઈ પટેલને ફટાકડા ફોડી વધાવી ભવ્ય સ્વાગત કર્યું* *આ…
-
નવસારી:”ઓપરેશન સાયબર સ્ટોર્મ” હેઠળ પોલીસની કાર્યવાહી નવસારી પોલીસે રૂ. 3 કરોડની ઠગાઈનો પર્દાફાશ કર્યો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા પોલીસે વધતી ગુનાખોરીને નામનેસ્ત કરવા એક મોટું અભિયાન હાથ ધર્યો છે, જેને “ઓપરેશન સાયબર…
-
નવસારી: નાણામંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે ગણદેવીનાં ધોલાઇ ખાતે ૬૬ કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ કરાયું…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *અંદાજિત રૂા.૧૫.૫૭ કરોડના ખર્ચે સ્થાપિત સબ સ્ટેશનથી ૧૧ ગામોના છ હજારથી વધુ લોકોને સાતત્યપૂર્ણ અને વિક્ષેપ-રહિત…









