NAVSARI
-
નવસારી: નાણામંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે ચીખલીના આમધરા ખાતે ખરેરા નદી પરના નવનિર્મિત મેજર બ્રિજનું લોકાર્પણ કરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *વર્તમાન સરકારે પ્રજાની તકલીફને સમજીને તેના નિવારણરૂપ વિવિધ યોજનાઓ ઘડી ગ્રામ્યજીવનને વિકાસનો મોકળો માર્ગ પ્રદાન કર્યો…
-
ખેરગામ:પ્રગટેશ્વર ધામ આછવણી ખાતે વાંસદા પ્રાંત અધિકારી ડી.આઈ.પટેલનો નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો*
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વાંસદા પ્રાંત અધિકારી ડી.આઈ.પટેલ ૩૩ વર્ષ કરતાં વધુ સમય સુધી અવિરત સેવા બજાવી તા.૩૦મી જૂન, ૨૦૨૫ના…
-
ખેરગામ હાઇસ્કૂલમાં ધો. 9 અને 11ના વિધાર્થીઓ માટે શાળા પ્રવેશોત્સવ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2025–26 અંતર્ગત ખેરગામની જનતા મધ્યમિક શાળામાં…
-
જનતા મધ્યમિક શાળા, ખેરગામ ખાતે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે “કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ” કાર્યક્રમ ઉજવાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ધોરણ 9 અને ધોરણ 11માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે આયોજિત પ્રવેશ મહોત્સવ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે…
-
નવસારી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને વેસ્મા કન્યા શાળા અને માધ્યમિક શાળા ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *’શિક્ષણ જ ઉજ્જ્વળ ભવિષ્ય તરફ લઇ જાય છે. શિક્ષણ વિકાસનો મુળભુત પાયો છે.’ –…
-
નવસારી જિલ્લાના દેગામ હાઇસ્કૂલ અને બી.બી.દેસાઈ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો નશામુક્તિ અંગેની પ્રતિજ્ઞા લેવડાવી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૭:* ગત તા.૨૬ જૂનના આંતરરાષ્ટ્રીય ડ્રગના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરી નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે દેગામ હાઈસ્કૂલમાં…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા વરસાદ મોનિટરિંગ માટે ડિજિટલ રેન ગેજ મીટર ઇન્સ્ટોલ કરવાની કામગીરી કરાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા શહેરના વિસ્તારોમાં વરસાદી જળ વ્યવસ્થાપન વધુ વ્યવસ્થિત, સંશોધન આધારિત અને સમયસૂચક બને તે હેતુસર…
-
નવસારી:અષ્ટગામની ત્રણ પ્રાથમિક શાળાઓમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈએ ૧૦૨ ભૂલકાઓને શાળાપ્રવેશ કરાવ્યો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ શાળા પ્રવેશોત્સવ વિદ્યાર્થીના, પરિવારના, રાજ્ય અને દેશના ઉજ્જવળ સશક્ત સમાજનો પણ ઉત્સવ: – પરેશભાઇ દેસાઈ જીવનમાં…
-
નવસારી:નશાબંધી અને આબકારી ખાતું અને પ્રગતિ મહિલા મંડળ દ્વારા આઈટીઆઈ ખાતે વ્યસન મુક્તિ જાગૃતતા અંગે કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૭: ગત તા.૨૬ જૂનના આંતરરાષ્ટ્રીય ડ્રગના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરી નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે નશાબંધી અને…
-
નવસારી એ.આર.ટી.ઓ.કચેરી દ્વારા સિલ્વર, ગોલ્ડન તેમજ અન્ય નંબરની ફાળવણી માટે ઓનલાઇન E-AUCTION શરૂ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૭: સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી, ને.હા.નં-૮, ગણેશ સીસોદ્રા, દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે આગામી…







