NAVSARI
ચીખલી: કામદાર દિન નિમિતે સોલધરામાં શ્રમજીવીઓનું વિશાળ સંમેલન યોજાયું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સોલધરા: કામદાર દિન નિમિતે સોલધરામાં કામદાર નેતા આર. સી. પટેલના અધ્યક્ષસ્થાને શ્રમજીવી મજૂરોનું વિશાળ સંમેલન…
સહકારની મહત્વતા ઉજાગર કરવા જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ નવસારી દ્વારા ખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિતી ચીખલી અને વાંસદા ખાતે સેમીનાર યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૩૦: ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમીતભાઈ શાહ તથા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સહકારથી સમૃધ્ધિના વિઝનને સાકાર કરવા…
ખેરગામ કુમારશાળા 24 વર્ષ ફરજ બજાવનાર શિક્ષકને નિવૃત્તિ વિદાયમાન અપાયું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ કુમાર શાળા ખાતે ફરજ બજાવતા શિક્ષક અમરતભાઈ પટેલ જેઓ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા…
ચીખલી નારી સંરક્ષણ કેન્દ્ર એ પોંડેચેરીરના રહેવાસી અસ્થિર મગજના બહેન અને તેના દિકરાનું પરિવાર સાથે મિલાપ કરાવ્યું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૮: ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ,ગાંધીનગર સંચાલિત નારી સંરક્ષણ કેંદ્ર, ખુંધ,ચીખલી,નવસારીની સંસ્થામાં પિડીત, અનાથ,…
ખેરગામમાં અખાત્રીજ નજીક આવતા કેરીની આવકથી ધમધમી ઉઠેલું માર્કેટ યાર્ડ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગા મ હાફૂસ,રાજાપુરી,તાતાપુરી,કેશર,દશેરી,શબજા અને દેશી સહિતની કેરીની આવક ખેરગામ ધરમપુર રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડમાં કેરીનું આગમન…
નવસારી જિલ્લાનાં “રેડક્રોસના ચેરમેન તુષારકાંત દેસાઈ રાષ્ટ્રપતિ ભવન ખાતે સન્માનિત થશે”
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા શાખા ચેરમેન શ્રી તુષારકાંત દેસાઈ 13મી મે ના રોજ રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી ખાતે …
ખેરગામમાં 20 લાખના ખર્ચે શબવાહીનીનું લોકાર્પણ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકામાં અંતિમ રથ (શબ વાહીની)ની વ્યવસ્થા ઉપલબ્ધ થાય તે માટે જિલ્લા પંચાયતમાં શબ વાહીની ફાળવી…
Navsari: જમ્મુ અને કાશ્મીરમાં આતંકી હુમલાને લઈ નવસારી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રા.બજરંગદળમાં ભારે આક્રોશ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ–નવસારી જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં હિન્દુ પ્રવાસીઓની ધાર્મિક ઓળખ પૂછ્યા પછી તેમની ક્રૂરતા પૂર્વક હૃદયદ્રાવક હત્યાની ઘટનાના…
સરકારી પોલીટેકનિક વલસાડ ખાતે “રક્તદાન કેમ્પ” યોજાય 66 બોટલ રક્ત એકત્ર
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સરકારી પોલીટેકનિક વલસાડ ખાતે સંસ્થાનું NSS યુનિટ અને ઉમિયા સોશિયલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તેમજ આચાર્યા શ્રીમતી…
Navsari : ખેડૂતો આનંદો: ખેડૂત કલ્યાણકારી યોજનાઓના લાભ માટે આઈ ખેડૂત પોર્ટલ શરુ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૪: ગુજરાતના ખેડૂતોને સ્વનિર્ભરતા તરફ લઇ જવા માટે અનેકવિધ ખેડૂત કલ્યાણકારી યોજનાઓ ચાલી રહી છે. ખેડૂતો…





