NAVSARI
નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *કાર્યક્રમમાં રજૂ થયેલા ૧૧ પ્રશ્નોનો માંથી ૮ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ* નવસારી , તા.૨૪: કલેક્ટર…
નવસારી કેવીકેના તાલીમબદ્ધ વિદ્યાર્થીના કિસાન એગ્રો સેન્ટરનું અમલસાડ ખાતે કુલપતિશ્રીના હસ્તે ઉદ્ઘાટન કરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *નવસારી જિલ્લામાં AC&ABC સ્કીમ અંતર્ગત ૧૫ અને SSIP 2.0 અંતર્ગત ૨૧ એગ્રી સ્ટાર્ટઅપ્સ મળીને કુલ…
કોંગ્રેસે ઉઠાવ્યો આદિવાસી હિતનો મુદ્દો – કાવેરી સુગર બચાવા કોંગ્રેસ અને ખેડૂતો મેદાને ઉતર્યા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદડવેલ ગામે આવેલ ચીખલી,ખેરગામ, ધરમપુર,વાંસદા, ડાંગ ના આદિવાસી ખેડૂતોની જીવાદોરી સમાન…
Vansda:કોકણા, કોકણી, કુકણા, કુનબી (ડાંગ) સમાજ ગુજરાત રાજયની રાષ્ટ્રીય મહાસંમેલન કેન્દ્રીય કોરની મિટિંગની બેઠક વાંસદા ખાતે યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી: તા.૨૩,આગામી તા.૨૭/૦૪/૨૦૨૫ ના રોજ રાષ્ટ્રીય મહાસંમેલન વૈચારિક એકતા મહાસંમેલન મહારાષ્ટ્રના જવ્હાર ખાતે પાલઘર જિલ્લામાં યોજાનાર…
વલસાડઃ ગુંદલાવ ગામે નવનીત(નિલમ) કાંતિલાલ પટેલની ચતુર્થ પુણ્યતિથિ નિમિત્તે નિલમસ્મૃતિ ફ્રી મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટ્યા.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વલસાડ ગુંદલાવ ગામના સેવાભાવી નિલમભાઈના નામે જાણીતાં નવનીતભાઈ પટેલનું કોરોના મહામારી દરમ્યાન મૃત્યુ થતાં એમના…
નવસારી જિલ્લામાં પર્વતારોહણની સાહસિક પ્રવૃત્તિઓ અંગે તાલીમ શિબિર યોજાશે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૨: ગુજરાતના સાહસિકો (બાળકો/યુવાનો)ને પર્વતારોહણની સાહસિહ પ્રવૃત્તિઓમાં ઢાળવા માટે પર્વતારોહણ અંગે તાલીમ શિબિરનું આયોજન કરાયું છે.…
Navsari: બદલતા જતા આબોહવાની આંબા પાક પર થતી અસર વિષય પર ઓનલાઈન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી:તા.૨૧ એપ્રિલ–રીલાયન્સ ફાઉન્ડેશન, નવસારી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારીના સંયુક્ત પ્રયાસથી બદલાતા જતા આબોહવાની આંબા પાક…
પ્રેમ, સમર્પણ અને ત્યાગ નું મૂર્તિ મન્ત સ્વરૂપ શ્રી ભરતજી છે // પ્રફુલભાઇ શુક્લ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ દીવ ઘોઘલા ના પંચાયત ચોક માં ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની રામ કથા માં આજે…
Navsari:કિચન ગાર્ડનમાં પ્રાકૃતિક ખેતી : આરોગ્ય અને પર્યાવરણની સુરક્ષા માટેનો સુમેળભર્યો ઉપાય
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી:તા.૨૨ એપ્રિલ–આજના સમયમાં લોકો ઓર્ગેનિક અને કેમિકલ ફ્રી ખોરાક તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે. મોટાભાગના શાકભાજી,…
સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન” અંતર્ગત નવસારીના લુંસીકુઈ ખાતે કાઉન્ટ ડાઉન યોગ શિબિરનું આયોજન..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના લોકોમાં યોગ વિશે જાગૃતિ ફેલાય તથા “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનને આગળ વધારવાના…








