GUJARAT
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની રકમ વસૂલવા કડક વલણ અપનાવ્યો,મિલકતો પર નોટિસ ચોંટાડી તાળાં ચીલ કરાયા.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બાકી રહેલી વેરાની રકમ વસૂલવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.…
-
અરવલ્લી : શામળાજી ચેકપોસ્ટ પરથી શંકાસ્પદ ગાડીમાંથી રૂ. 1 કરોડ થી વધુની બેમાની રોકડ રકમ જપ્ત, ઇસમ રકમ હિંમતનગર ખાતે લઈ જતો હતો..!!
અરવલ્લી અહેવાલ : હિતેન્દ્ર પટેલ અરવલ્લી : શામળાજી ચેકપોસ્ટ પરથી શંકાસ્પદ ગાડીમાંથી રૂ. 1 કરોડ થી વધુની બેમાની રોકડ રકમ…
-
સંજેલી તાલુકાના માંડલી ગામમાં MGVCL ની ગંભીર બેદરકારીના કારણે 4 વ્યક્તિઓનો આબાદ બચાવ
તા.૦૫.૧૨.૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Sanjeli:સંજેલી તાલુકાના માંડલી ગામમાં MGVCL ની ગંભીર બેદરકારીના કારણે 4 વ્યક્તિઓનો આબાદ બચાવ એમજીવીસીએલ…
-
દાહોદના ઝાયડસ મેડિકલ કોલજ એન્ડ હોસ્પિટલમાં ફાયરની ટ્રેનિંગ યોજાઈ
તા.૦૫.૧૨.૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદના ઝાયડસ મેડિકલ કોલજ એન્ડ હોસ્પિટલમાં ફાયરની ટ્રેનિંગ યોજાઈ દાહોદ શહેરમાં ઝાયડસ મેડિકલ કોલેજ…
-
ગામે ગામ આરોગ્ય કિરણ : દાહોદ જીલ્લામાં આરોગ્યનું ઉજાસ કિરણ કાર્યક્રમ સફળતાપૂર્વક અમલમાં મુકવામાં આવ્યો
તા.૦૫.૧૨.૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:ગામે ગામ આરોગ્ય કિરણ : દાહોદ જીલ્લામાં આરોગ્યનું ઉજાસ કિરણ કાર્યક્રમ સફળતાપૂર્વક અમલમાં મુકવામાં…
-
આરટીઓ ભુજ દ્વારા નોન ટ્રાન્સપોર્ટ વાહનોના રી-૨જિસ્ટ્રેશન અને સી.પી.આઈ બાબતે કેમ્પનું આયોજન કરાયું
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ,તા-૦૫ ડિસેમ્બર : પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ભુજ દ્વારા ડિસેમ્બર-૨૦૨૫ માસના…
-
પ્રાણીઓની સાચવણી અધિનિયમ હેઠળ ના ગુના ના આરોપીને હાલોલ એડી. સેશન્સ કોર્ટે નિર્દોષ છોડી તપાસ કરનાર અમલદાર સામે ખાતકીય કાર્યવાહી કરવા આદેશ.
તારીખ ૦૫/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશનમાં તારીખ ૦૪/૦૨/૨૦૨૦ ના રોજ ફારુક અબ્દુલ કાદીર જમાલ ઉર્ફે ગુલઝાર…
-
બોડેલી અલીપુરા વિસ્તારમાં એકપણ આંગણવાડી કાર્યરત નથી બોડેલી TDO ઉડાઉ જવાબ
બોડેલી અલીપુરા ડેપો નજીક આવેલ રામનગર, ગંગાનગર, જનકલ્યાણ, ગજાનંદ સહિતના વિસ્તારોમાં હાલ અંદાજે 3500 થી 4000 જેટલી વસ્તી વસે છે,…
-
દેડિયાપાડા કોલેજ ના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાની યૂનિટી માર્ચમાં ભાગીદારી નોંધાવી
દેડિયાપાડા કોલેજ ના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાની યૂનિટી માર્ચમાં ભાગીદારી નોંધાવી તાહિર મેમણ- ડેડીયાપાડા- સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતિ…
-
પંચમહાલ જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને “રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ” અંતર્ગત બેઠક યોજાઈ
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા “ઘૃણાના કલંકનો અંત લાવીએ,ગૌરવને સ્વીકારીએ”રક્તપિત્ત નિર્મૂલન – સૌની જવાબદારી,આવો સાથે મળીને રક્તપિત્તને નાબૂદ કરીએ. …









