GUJARAT
-
નવસારી: બાળકને મારવું, અપમાનિત કરવું, શારીરિક-માનસિક-ભાવનાત્મક ત્રાસ આપવો કાનૂની રીતે ગંભીર ગુનો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *કોઈપણ વ્યક્તિ દ્વારા આ કાયદાનો ભંગ ન થાય તેની કાળજી રાખવા જિલ્લા બાળ સુરક્ષા એકમ,…
-
નેત્રંગ ના થવા ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જનજાગૃતિ સેમિનારનું ભવ્ય આયોજન કરી.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ ભરૂચના નેત્રંગની એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા…
-
Unai: આગામી ૬ ડીસેમ્બરના રોજ વાંસદા તાલુકાના ઉનાઈ માતાજી મંદિર ખાતે આયુષ મેળો યોજાશે…
વાત્સલ્યમ સમાચાર વાંસદા નવસારી વિનામૂલ્યે આયુર્વેદ અને હોમીયોપેથીક પધ્ધતિ દ્વારા વિવિધ રોગોનું નિદાન, સારવાર તેમજ જરૂરી માર્ગદર્શન સ્થળ પર જ…
-
મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા માન્ય રાજકીય પક્ષો સાથે મતદારયાદી સુધારણા અંગે મહત્વની બેઠક
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ સમગ્ર ગુજરાતમાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હેઠળ ચાલી રહેલી તૈયારીઓને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે મુખ્ય…
-
હાલોલ :હજરત બાદશાહ બાબાના 89 માં ઉર્ષની ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરાઇ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૩.૧૨.૨૦૨૫ હાલોલ શહેરના પાવાગઢ રોડ પર આવેલા કુત્બે પંચમહાલ હઝરત બાદશાહ બાબા (ર.અ) ના 89 માં ઉર્ષ…
-
ધાંગધ્રા પંથકમાં વીજ ચોરી રોકવા માટે PGVCL દ્વારા સધન ઝુંબેશ હાથ ધરાયું હતું.
તા.03/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર PGVCL વિજિલન્સની ટીમે 102 કનેકશનમાં વિજ ચોરી ઝડપી પાડી 44,50 લાખનો દંડ ફટકાર્યો, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા…
-
કાલોલમા સિદ્ધનાથ મહાદેવ જીર્ણોધાર તથા દત્તાત્રય મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત શોભાયાત્રા નીકળી.
તારીખ ૦૩/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ ના ૨૩૨ વર્ષ પ્રાચીન શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરના ના નિર્મળદાસ તથા નવનિર્માણ થયેલ દત્તાત્રય…
-
કાલોલ શહેરના ભારત પેટ્રોલ પંપ પાસે ઇકો કારમાં અગમ્ય કારણોસર આગ લાગી.મોટી જાનહાની ટળી
તારીખ ૦૩/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ મધ્યપ્રદેશના પ્રવાસીઓ પાવાગઢ દર્શનાર્થે જતા સમયે આજ રોજ બપોરે કાલોલ શહેરના ભારત પેટ્રોલ પંપ આગળ…
-
સુરેન્દ્રનગરની મહિલાને મૃત્યુના મુખમાંથી ઉગારી, વિખૂટા પડતા પરિવારમાં કરાવ્યું સુખદ સમાધાન
તા.03/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સફળ કાઉન્સિલિંગનો ચમત્કાર! આત્મહત્યાનો પ્રયાસ કરતી મહિલાને ‘૧૮૧ અભયમ’ ટીમે બક્ષ્યું નવજીવન, પતિ-પત્ની બંનેનું કાઉન્સિલિંગ કરી…
-
MORBI:મોરબીના એડવોકેટ અને હેરિટેજ સંવર્ધક મિતેશ દવેને ગાંધીનગર મુકામે અતુલ્ય વારસો આયડેન્ટી એવૉર્ડ અર્પણ કરી સન્માનિત કરાયા.
MORBI:મોરબીના એડવોકેટ અને હેરિટેજ સંવર્ધક મિતેશ દવેને ગાંધીનગર મુકામે અતુલ્ય વારસો આયડેન્ટી એવૉર્ડ અર્પણ કરી સન્માનિત કરાયા. ગુજરાતની સંસ્કૃતિના સૈનિક…









