GUJARAT
બનાસકાંઠા જીલ્લામાં બાગાયત ખાતાની વિવિધ યોજનાનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયુ
30 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા બનાસકાંઠા જીલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે વર્ષ ૨૦૨૬-૨૭ માં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ…
મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે રેશન ડીલરોનું સ્નેહ સંમેલન યોજાયું
30 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા ફેર પ્રાઈસ શોપ એસોસિએશનના કાર્યક્રમમાં રેશનિંગ વ્યવસ્થાના મહત્વ પર ભાર મુકાયો.અંબાજીમાં રેશન ડીલરોનું અભિવાદન…
પાલનપુરમાં વોર્ડ નંબર ત્રણ મા પીવાના પાણીનો કકળાટ. રહીશો પ્રાઇવેટ ટેન્કર મંગાવા મજબૂર
30 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા પાલનપુરમાં વોર્ડ નંબર ત્રણ મા પીવાના પાણીનો કકળાટ. રહીશો પ્રાઇવેટ ટેન્કર મંગાવા મજબૂર. પાલનપુર…
૪૦ વર્ષ બાદ મિત્રતા ફરી ખીલી: જગાણા ખાતે ૧૯૮૫ બેચનું ભાવસભર સ્નેહમિલન
30 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા જૂની યાદો બની તાજી, ગુરૂજીઓ સાથે ૪૦ વર્ષ બાદ સહાધ્યાયીઓનું મિલન જગાણા પ્રાથમિક શાળા…
ભાવનગર જિલ્લાના વાળુકડ ગામે બની હત્યાંની ઘટના
ભાવનગર જિલ્લાના વાળુકડ ગામે બની હત્યાંની ઘટના વાળુકડ ગામે 29 વર્ષીય યુવક પર કેટલાક શખ્સો દ્વારા કરાયો જીવલેણ હુમલો યુવકને…
મોડાસા શહેરમાં માનવતાનો અનોખો સ્પર્શ જોવા મળી રહ્યો છે .કાળઝાળ ગરમી વચ્ચે રાહદારીઓ માટે રાહતનો વિસામો બન્યું શ્રી જલારામ બાપા ચેરિટેબલ ટ્રસ્ટ મોડાસા
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ મોડાસા શહેરમાં માનવતાનો અનોખો સ્પર્શ જોવા મળી રહ્યો છે .કાળઝાળ ગરમી વચ્ચે રાહદારીઓ માટે રાહતનો…
માલપુર – પનાવાડા ગામે વાત્રક નદીના ડાબા કાંઠેથી પાણીનું ઉદ્ધવન કરી માલપુર, મેઘરજ તથા મોડાસા તાલુકાના અનેક તળાવો પાણીથી ભરાશે
અહેવાલ અરવલ્લી – હિતેન્દ્ર પટેલ માલપુર – પનાવાડા ગામે વાત્રક નદીના ડાબા કાંઠેથી પાણીનું ઉદ્ધવન કરી માલપુર, મેઘરજ તથા મોડાસા…
ગણદેવીના આઠ ગામો માટે ભૂગર્ભ જળ રિચાર્જિંગના પ્રોજેક્ટનું કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલના હસ્તે ખાત મુહૂર્ત
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગણદેવી તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવા અને જમીનમાં વધતી જતી ખારાશને રોકવા માટે…
Rajkot: રાજકોટમાં રાયચુરા પરિવારે દત્તક લીધેલા ટી.બી.ના ૦૬ દર્દીઓને સતત બીજા માસે પોષણ કીટ આપી
તા.૨૯/૩/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ટી.બી.મુક્ત ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે. રાજકોટ જિલ્લા…
Rajkot: રાજકોટ ખાતેથી દેશભરના એરપોર્ટ પર વિવિધ જનસુવિધાઓનું લોકાર્પણ કરતાં કેન્દ્રીય મંત્રી શ્રી રામમોહન નાયડુ કિન્જરાપુ
તા.૨૯/૩/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર મંત્રીશ્રીએ એરપોર્ટ ખાતે ઉડાન યાત્રી કેફેનું ઉદ્ઘાટન કર્યું : ગાંઠિયા અને ગુલાબજાંબુની મજા માણી : કેફેમાં મુસાફરોને…










