GUJARAT
કાલોલ નગરના ચર્ચ ખાતે પામ સન્ડેની ઉજવણી અંતર્ગત રેલી અને પ્રાર્થના સાથે ખજુરી રવિવાર મનાવાયો.
તારીખ ૨૯/૦૩/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેર સ્થિત પનુએલ મેથોડિસ્ટ ચર્ચમાં ખજુરી રવિવાર (પામ સન્ડે) પરંપરાગત રીતે ઊજવાયો હતો જ્યાં…
શ્રી દશામોઢ વણિક જ્ઞાતિ પંચ કાલોલ દ્વારા રામનવમીની ઉજવણી તેમજ ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો.
તારીખ ૨૯/૦૩/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ શ્રી દશામોઢ વણિક જ્ઞાતિ પંચ, શ્રી દશામોઢ વણિક મહિલા મંડળ તથા શ્રી મોઢેશ્વરી માતંગી મંદિરના…
લાખણી ના વાસણા પગાર કેન્દ્ર શાળા મા સરસ્વતી વંદના કાર્યક્રમ યોજાયો
નારણ ગોહિલ લાખણી વાવ થરાદ જિલ્લાના લાખણી તાલુકાના વાસણા(વાતમ) ગામ ખાતે વાસણા (વાતમ) પગાર કેન્દ્ર શાળા મા બાળકો મા કંઈક…
પાલનપુર સિંધી ખત્રી સમાજની મહિલા એકટીગ્રુપના સહયોગથી પાલનપુરમાં હરીપુરા પ્રાથમિક શાળા અને ઝુંપડપટ્ટી વિસ્તારમાં ભોજન પ્રસાદ પીરસાયું
29 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા પાલનપુર સિંધી ખત્રી સમાજની મહિલા એકટીગ્રુપના સહયોગથી પાલનપુરમાં હરીપુરા પ્રાથમિક શાળા અને ઝુંપડપટ્ટી વિસ્તારમાં…
મેરવાડા પ્રાથમિક શાળા મહિલા શિક્ષકના વિદાય સમારંભ
29 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા મેરવાડા પ્રાથમિક શાળા મહિલા શિક્ષકના વિદાય સમારંભ. ભણતા વિદ્યાર્થીઓ. શિક્ષકો ગ્રામજનો વિવિધ ફુલહારથી સ્વાગત…
પાલીતાણા પત્રકાર એકતા પરિષદ ની કારોબારી ની મિટીંગ મળી
પાલીતાણા પત્રકાર એકતા પરિષદ ની કારોબારી ની મિટીંગ મળી આગામી દિવસોમાં પાલીતાણા મા સર્વો રોગ નિદાન કેમ્પ નુ આયોજન કરવામાં…
JODIYA જોડીયાના કુન્નડ ગામે સ્વયંભૂવિગ્રહ શ્રી કુંડલિયા હનુમાનજી પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાશે
JODIYA જોડીયાના કુન્નડ ગામે સ્વયંભૂવિગ્રહ શ્રી કુંડલિયા હનુમાનજી પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાશે જોડિયા તાલુકાના કુન્નડ ગામે આવેલ સ્વયંભૂ વિગ્રહ શ્રી…
મેઘરજ – શ્રી જ્યોતિ હાઈસ્કૂલ સીસોદર અદાપુરમાં “પન્નાલાલ પટેલ : ગ્રામજીવનના સાહિત્યકાર” વિષય પર રાજકક્ષાનો સેમિનાર યોજાયો.
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ મેઘરજ – શ્રી જ્યોતિ હાઈસ્કૂલ સીસોદર અદાપુરમાં “પન્નાલાલ પટેલ : ગ્રામજીવનના સાહિત્યકાર” વિષય પર રાજકક્ષાનો…
MORBI:મોરબીના ન્યુ ચંદ્રનગરમાં ભક્તિનો માહોલ: શ્રીમદ્ ભાગવત કથામાં ધામધૂમથી ઉજવાયો શિવ વિવાહ પ્રસંગ
MORBI:મોરબીના ન્યુ ચંદ્રનગરમાં ભક્તિનો માહોલ: શ્રીમદ્ ભાગવત કથામાં ધામધૂમથી ઉજવાયો શિવ વિવાહ પ્રસંગ મોરબી: શહેરના ન્યુ ચંદ્રનગર વિસ્તારમાં હાલ ભક્તિની…
રાજ્યમાં ગેસ સિલિન્ડરને લગતી અંદાજે 10,000 જેટલી ફરિયાદો સરકારને મળી
દેશમાં ઈંધણ અને ગેસ પુરવઠાને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ગુજરાત સરકારે મહત્ત્વપૂર્ણ પગલા લીધા છે. આજે (28 માર્ચ, 2026)…










