GUJARAT
-
રાજ્યના નાણા અને પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્યમંત્રી શ્રી કમલેશ પટેલે ચોકી સોરઠ ખાતે રૂ.૧૮ કરોડના ખર્ચે પોલીસ તાલીમાર્થીઓ માટે નવનિર્મિત કર્મવીર કેડેટ ભવનનું લોકાર્પણ કર્યું
રાજ્ય નાણા પોલીસ હાઉસિંગ અને જેલ વિભાગના રાજ્યમંત્રી શ્રી કમલેશ પટેલે આજે જૂનાગઢના ચોકી સોરઠ સ્થિત રાજ્ય અનામત પોલીસ તાલીમ…
-
Rajkot: રાજકોટ જિલ્લાના પશુઓમાં ખરવા મોવાસા રોગ પ્રતિબંધક રસીકરણનો ૧ લી માર્ચથી પ્રારંભ
તા.૨૬/૨/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર છ મહિનાથી વધુ ઉંમરના ૫ લાખ જેટલા ગાય ભેસ વર્ગના પશુઓનો સમાવેશ Rajkot: પશુઓમાં જોવા મળતા ગંભીર…
-
Gondal: “મેદસ્વિતામુક્ત ગુજરાતનો સંકલ્પ” ગોંડલમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભવ્ય યોગ શિબિર યોજાઈ
તા.૨૬/૨/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Gondal: ગોંડલ તાલુકામાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોંડલ શહેર અને આસપાસના વિસ્તારના ૪૦૦…
-
Rajkot: ક્લેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ
તા.૨૬/૨/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર મેડિકલ સ્ટોરમાં નશાકારક દવાઓ અને શાળાઓ આસપાસ તંબાકુ વેચાણકર્તા વિરુદ્ધ સઘન પગલાં લેવા સૂચના આપતા કલેકટરશ્રી ડો.…
-
Rajkot: બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારતા કલેકટર ડો. ઓમ પ્રકાશ
તા.૨૬/૨/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર ધો-૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ:શહેરના કુલ ૩૨૨ પરીક્ષા કેન્દ્રો પર ૮૦,૨૪૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે…
-
જૂનાગઢ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ચાલતા પ્રાકૃતિક કૃષિ હાટમાં નવો આયામ ઉમેરાયો
જૂનાગઢ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં આશરે એક વર્ષ પૂર્વે શરૂ થયેલા પ્રાકૃતિક કૃષિ હાટમાં એક નવો આયામ ઉમેરાયો છે, જિલ્લા વહીવટી…
-
નવસારી જિલ્લા કક્ષાનો વિધાનસભા યુથ એસેમ્બલી કાર્યક્રમનું આયોજન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ યુવાનોમાં નેતૃત્વ, વક્તૃત્વ અને લોકશાહી મૂલ્યોના વિકાસ માટે અનોખી પહેલ…..૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ માટે લોકશાહી…
-
દાહોદ રામાનંદ પાકૅ ખાતે ફાગોત્સ ની ઉજવણી કરવામાં આવી
તા.૨૬.૦૨.૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદ રામાનંદ પાકૅ ખાતે ફાગોત્સ ની ઉજવણી કરવામાં આવી દાહોદ.શ્રી રામજી મહારાજ મંદિર ટ્રસ્ટ…
-
જૂનાગઢ આયુર્વેદ કોલેજમાં આયુષ મેળો–૨૦૨૬ અંતર્ગત યોગ સ્પર્ધા, વિવિધ આયુર્વેદ કોલેજના અંદાજે ૩૫ વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો
યોગ શરીર અને મન બંને માટે લાભદાયક છે. તે આપણા સમગ્ર સ્વાસ્થ્યને બેલેન્સ કરે છે. જૂનાગઢ સ્થિત સરકારી આયુર્વેદ કોલેજમાં…
-
ભુજની.આર.આર.લાલન કોલેજના જિઓલોજી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે પાંચ દિવસીય ફિલ્ડ વર્કનું આયોજન
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ, તા-૨૬ ફેબ્રુઆરી : કચ્છવિસ્તાર ભારતના મહત્વપૂર્ણ સેડીમેન્ટ્રી ખડકોપૈકીનો એક છે,…