GUJARAT
MORBI:મોરબી-માળીયા નેશનલ હાઈવે પર : ટ્રક -ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો
MORBI:મોરબી-માળીયા નેશનલ હાઈવે પર : ટ્રક ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો મોરબી-માળીયા નેશનલ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત છે, ત્યારે સોખડા…
MORBI:મોરબીના વાવડી રોડ પર મહાનગરપાલિકા ડિમોલેશનની કામગીરીથી, જનતામાં ઉગ્ર રોષ.
MORBI: મોરબીના વાવડી રોડ પર મહાનગરપાલિકા ડિમોલેશનની કામગીરીથી, જનતામાં ઉગ્ર રોષ. જનતામાં રોષ: સ્થાનિક રહેવાસીઓ અને ટ્રાફિકની સમસ્યાથી કંટાળેલા લોકોમાં…
શ્રી પી.એમ. સર્વોદય હાઈસ્કૂલ ઉમરાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષકે “શબ્દસાંકળના સથવારે સરળ વિજ્ઞાન” નામની બુક લખી છે. તેનું મંત્રીશ્રીના વરદ હસ્તે વિમોચન કરાયું
11 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા આજરોજ ડો પ્રદ્યુમન વાજા મંત્રીશ્રી સામાજિક ન્યાય અને અધિકારીતા અને શિક્ષણ વિભાગ ગાંધીનગરની કચેરી…
ગુજરાતના ઐતિહાસિક સૌથી જૂના કચ્છ મ્યૂઝિયમમાં ક્યૂરેટર તરીકે ડૉ.મહેન્દ્ર સિંહ સુરેલાની નિમણૂક
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ,તા-૧૧ ફેબ્રુઆરી : હેરિટેજ અને ટુરિઝમ ક્ષેત્રના નિષ્ણાત ડૉ. મહેન્દ્ર સિંહ…
બીલીમોરા-ચીખલી-વાંસદા-વઘઇ રોડ પર વાહનોના અવરજવર પર પ્રતિબંધ; વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચન….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી યોગરાજસિંહ બી. ઝાલાએ મળેલી સત્તાની રૂએ બીલીમોરા-ચીખલી-વાંસદા-વઘઇ રોડ પર બધા જ…
અમદાવાદ એરપોર્ટ પરથી 30 કરોડથી વધુનું 6.8 કિલો હેરોઇન સાથે એકની ધરપકડ
અમદાવાદ એરપોર્ટ પરથી 6.8 કિલો હેરોઇન સાથે એક શખસને ઝડપી પાડવામાં આવ્યો છે. પકડાયેલા હેરોઈનની અંદાજિત કિંમત 30 કરોડથી વધુ…
ઓગડ તાલુકાના થરા અને સાંતલપુર તાલુકાના માનપુરના પ્રજાપતિ સમાજમા નવ દંપતિએ પ્રભુતામાં પગલાં પાડ્યા.
ઓગડ તાલુકાના થરા અને સાંતલપુર તાલુકાના માનપુરના પ્રજાપતિ સમાજમા નવ દંપતિએ પ્રભુતામાં પગલાં પાડ્યા. ઓગડ તાલુકાના મુખ્ય મથક થરાના ધંધાર્થે…
અરવલ્લી : પંચામૃત ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ નિકોલ ખાતે ડૉ. અનિલભાઈ નાયકનો સન્માન સમારોહ યોજાયો
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ અરવલ્લી : પંચામૃત ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ નિકોલ ખાતે ડૉ. અનિલભાઈ નાયકનો સન્માન સમારોહ યોજાયો *નર્સીગ…
મેઘરજના કંભરોડા ગામે ૪૬ વર્ષીય ખેડૂત કુવામાં પડી જતાં મોત, મોટર ચાલુ કરવા ગયા ત્યારે પગ લપસી પડતા બની ઘટના
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ મેઘરજના કંભરોડા ગામે ૪૬ વર્ષીય ખેડૂત કુવામાં પડી જતાં મોત, મોટર ચાલુ કરવા ગયા ત્યારે…
ખેરગામ દાદરી ફળિયામાં આધ્યશક્તિ અંબે માતાજીનો નવમો પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ: ખેરગામના દાદરી ફળીયામાં આવેલા શ્રી આધ્યશક્તિ અંબે માતાજીના મંદિરે નવમો પ્રાગટ્ય ઉત્સવ ભક્તિભાવ અને ઉત્સાહભેર…








