GUJARAT
અરવલ્લી: પીઢ કોંગ્રેસી રેવાભાઈ ભાંભીની કાર પર હેરિયરમાં આવેલા બુકાનીધારીઓએ દંડા વડે હુમલો કરતા ચકચાર ,ટૂંકા ગાળામાં બીજો ઘાતકી હુમલો
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ અરવલ્લી: પીઢ કોંગ્રેસી રેવાભાઈ ભાંભીની કાર પર હેરિયરમાં આવેલા બુકાનીધારીઓએ દંડા વડે હુમલો કરતા ચકચાર…
ઇ-ઓળખ પોર્ટલમા નામ સુધારા માટે મોરબી મહાનગરપાલિકામા સમાવેશ થયેલ ગ્રામ પંચાયતના કોડ જાહેર કર્યા
મોરબી મહાનગરપાલિકા તા. ૧/૧/૨૦૨૫ થી અસ્તિત્વમા આવેલ હોઇ જેમા ૯ ગ્રામ પંચાયત ભળેલ હોઇ જે વિસ્તારના જન્મ મરણ ના પ્રમાણપત્ર…
મેઘરજ – નવાગામ કંટાળુ ખાતે ઇસરી બારા આંજણા પટેલ સમાજનો દસમાં સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ મેઘરજ – નવાગામ કંટાળુ ખાતે ઇસરી બારા આંજણા પટેલ સમાજનો દસમાં સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે…
મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશ દ્વારા જાગૃતિ કાર્યક્રમ તથા ઇન્ટરએક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવ્યું
મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશ દ્વારા એસોસિએશન હોલ ખાતે CGWB (Central Ground Water Board), WCR ના અમદાવાદ થી પધારેલા અધિકારીઓ શ્રી…
મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે
મોરબીના બાવરવા પરિવારના આંગણે ભારતની ભાગ્યવંત ભોમકા એવા બરવાળા ગામે બહુચર માં અને શિકોતર માતાજીના માતૃશક્તિના ભવ્ય અને દિવ્ય મંદિરનું…
મહાનગરપાલિકાની હદમાં થઈ રહેલ મંજૂરી વગરના બાંધકામને સીલ કરવામાં કોની કોની લાજ કાઢે છે?
મહાનગરપાલિકાની હદમાં થઈ રહેલ મંજૂરી વગરના બાંધકામને સીલ કરવામાં મહાનગરપાલિકા કોની કોની લાજ કાઢે છે? બીજી બે જગ્યાએ સીલ કર્યા…
નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું
મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ – દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે…
કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાએ કેશોદ ખાતે નવનિર્મિત મોડલ ફાયર સ્ટેશનની મુલાકાત લીધી
કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ આજે જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે નવનિર્મિત અગ્નિશામનની આધુનિક સુવિધાઓ અને સાધનોથી સજ્જ મોડલ ફાયર…
મૈથેલી ઠાકુર દ્વારા વિડીયો સંદેશ મારફતે શિવરાત્રી મેળામાં સહ પરિવાર ઉપસ્થિત રહેવા કરી અપીલ
તા.૧૧ ફેબ્રુઆરી ના રોજ રાત્રે પ્રખ્યાત લોકગાયિકા તથા શાસ્ત્રીય ગાયિકા મૈથિલી ઠાકુર પોતાની સુરીલી રજૂઆત કરશે મહાશિવરાત્રી મેળા દરમિયાન જૂનાગઢ…
રાજ્યના કેબિનેટ મંત્રી ડો.પ્રદ્યુમન વાજા અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ મહાશિવરાત્રીના મેળાના રૂટનું પગપાળા ચાલીને નિરીક્ષણ કર્યું
રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી શ્રી તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને ઊર્જા રાજ્યમંત્રી તથા જૂનાગઢ…










