GUJARAT
ઓનલાઈન ડેટા એન્ટ્રીનો વિરોધ: આશા વર્કરોનો થરાદ કલેક્ટર કચેરીએ પ્રદર્શન
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ વાવ–થરાદ જિલ્લાના તમામ તાલુકાની આશા હેલ્થ વર્કર બહેનો થરાદ ખાતે પોસ્ટ ઓફિસ પર…
ડેડીયાપાડા પતિના અવસાન બાદ શર્મિલાબહેન વસાવા જાતે જ ટ્રેક્ટર ચલાવીને ખેતી કરે છે,
ડેડીયાપાડા પતિના અવસાન બાદ શર્મિલાબહેન વસાવા જાતે જ ટ્રેક્ટર ચલાવીને ખેતી કરે છે, તાહિર મેમણ- ડેડીયાપાડા- 06/02/2026 – નર્મદા જિલ્લાના…
અરવલ્લી : માલપુરના ગોવિંદપુર ગામના તળાવ માં મગર જોવા મળતા લોકોમાં ફફડાટ
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ અરવલ્લી : માલપુરના ગોવિંદપુર ગામના તળાવ માં મગર જોવા મળતા લોકોમાં ફફડાટ મગર એટલું ખતરનાક…
વિજાપુર તાલુકામાં ઘટતી દીકરીઓના જન્મદર સામે આરોગ્ય તંત્રની સક્રિય પહેલ લઘુ શિબિર, મહિલા મિટિંગ અને સાસુ-વહુ સંમેલનથી જનજાગૃતિનો વ્યાપક પ્રયાસ
વિજાપુર તાલુકામાં ઘટતી દીકરીઓના જન્મદર સામે આરોગ્ય તંત્રની સક્રિય પહેલ લઘુ શિબિર, મહિલા મિટિંગ અને સાસુ-વહુ સંમેલનથી જનજાગૃતિનો વ્યાપક પ્રયાસ…
પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ઘાટન થયેલ બાજકોટ સબયાર્ડ આઠ વર્ષથી બંધ – ખેડૂતો સાથે ખુલ્લો અન્યાય : તાત્કાલિક શરૂ કરવા કોંગ્રેસની માંગ
અરવલ્લી અહેવાલ- હિતેન્દ્ર પટેલ પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ઘાટન થયેલ બાજકોટ સબયાર્ડ આઠ વર્ષથી બંધ – ખેડૂતો સાથે ખુલ્લો અન્યાય : તાત્કાલિક…
સાયલાનાં ઇશ્વરીયાની સીમમાં ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન પકડાયું.
તા.06/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ જિલ્લામાં ચાલતી ગેરકાયદે ખનીજ ખનન રોકવા કાર્યવાહી હાથ ધરવા સૂચના…
ચોટીલા પાસે અકસ્માતમાં મૃત્યુ પામનાર રાવળદેવ યુવાનનાં મોતની તપાસ મામલે સરકારને રજુઆત કરાઈ
તા.06/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના જલારામ મંદિર પાસે ગત 19 ડિસેમ્બરે રાત્રિના સમયે એક અકસ્માત સર્જાયો હતો જેમાં…
સુરેન્દ્રનગર ખાતે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અર્થે પધારેલા મુખ્યમંત્રીનું ખમીસણા હેલિપેડ પર ઉષ્માભર્યું સ્વાગત
તા.06/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના સર્વાંગી વિકાસને વેગ આપતા વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે પધારેલા રાજ્યના મૃદુ અને…
“વ્હીલ્સ ફોર એજ્યુકેશન” મિશન અંતર્ગત મુસાફિર વિકાસની સાયકલ યાત્રા નિરોણા પહોંચી.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ. નખત્રાણા ; તા. ૦૬ ફેબ્રુઆરી : મુંબઈના સિવિલ ઇન્જિનિયર મુસાફિર વિકાસે…
વિજાપુર પિલવાઈમાં ખોડીયાર માતાજીનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
વિજાપુર પિલવાઈમાં ખોડીયાર માતાજીનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર વિજાપુર તાલુકાના પિલવાઈ ગામે સ્થિત આઈશ્રી…










