GUJARAT
-
થરાદમાં સિગોતર મેડિકલ પર SOGનો સપાટો! નશીલી અને ગર્ભનિરોધક ગોળીઓની બાતમીને પગલે દરોડો, તપાસનો ધમધમાટ
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ વાવ-થરાદ જિલ્લાના થરાદ શહેરના વિજય બિઝનેસ કોમ્પ્લેક્સમાં આવેલી સિગોતર મેડિકલ સ્ટોર્સ ખાતે વાવ-થરાદ…
-
ડાંગ જિલ્લામાં હનુમાન યાગ અંતર્ગત સુબીર તાલુકામાં વધુ ૮ હનુમાનજી મંદિરોનું લોકાર્પણ કરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાના તમામે તમામ ૩૧૧ ગામમાં શ્રી હનુમાનજી મંદિરોનું નિર્માણ થનાર છે. જેમાં અત્યાર સુધીમાં ૨૦૦…
-
ડાંગ જિલ્લાની આદર્શ નિવાસી શાળાઓનાં કર્મચારીઓ 4 મહિનાથી પગારથી વંચિત: આર્થિક મુશ્કેલીઓ વધી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં નિયામક આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર સંચાલિત આદર્શ નિવાસી શાળાઓના કર્મચારીઓને લઈને…
-
સાપુતારા પ્રવાસનનાં નામે કરોડોની કમાણી છતાં ઘાટમાર્ગો પર લટકતા પથ્થરો પ્રવાસીઓ માટે જીવનો જોખમ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા દર વર્ષે લાખો પ્રવાસીઓને આકર્ષે છે. બોટિંગ, એડવેન્ચર પ્રવૃત્તિઓ, પાર્કિંગ અને ટોલ…
-
WAKANER:વાંકાનેર ચિત્રાખડા ગામે સરકારી જમીન પર એસ.ઓ.જી.નો સપાટો: ૮૦ લાખની મશીનરી અને ૮૫૦ મેટ્રિક ટન ખનીજ જપ્ત
WAKANER:વાંકાનેર ચિત્રાખડા ગામે સરકારી જમીન પર એસ.ઓ.જી.નો સપાટો: ૮૦ લાખની મશીનરી અને ૮૫૦ મેટ્રિક ટન ખનીજ જપ્ત સરહદી રેન્જ…
-
રાજપીપલામાં આજે યોજાશે ૩૪મી રથયાત્રા, નર્મદા જિલ્લા પોલીસનું ફ્લેગમાર્ચ, સુરક્ષા વ્યવસ્થાનું કરાયું નિરીક્ષણ
રાજપીપલામાં આજે યોજાશે ૩૪મી રથયાત્રા, નર્મદા જિલ્લા પોલીસનું ફ્લેગમાર્ચ, સુરક્ષા વ્યવસ્થાનું કરાયું નિરીક્ષણ રાજપીપલા: જુનેદ ખત્રી આજે ૧૬ જુલાઈએ…
-
SOG ડાંગની ટીમે ચીકટીયા ગામેથી રૂ. ૩૪,૭૦૦ ના મુદ્દામાલ અને ગાંજા સાથે એક ઇસમ ઝડપાયો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ દક્ષિણ ગુજરાતને નશામુક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે ડાંગ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ…
-
MORBI:મોરબીના લીલાપર આવાસ યોજનાના હોલમાંથી કિંમતી એલ્યુમિનિયમ ટ્યુબલાઈટનો મોટો જથ્થો ગાયબ; ચોરીની શંકા સાથે કોંગ્રેસની તપાસની માંગ
MORBI: મોરબીના લીલાપર આવાસ યોજનાના હોલમાંથી કિંમતી એલ્યુમિનિયમ ટ્યુબલાઈટનો મોટો જથ્થો ગાયબ; ચોરીની શંકા સાથે કોંગ્રેસની તપાસની માંગ મોરબી શહેરના…
-
હાલોલમાં રથયાત્રા પર્વને લઈને DYSP વી.જે.રાઠોડની અધ્યક્ષતામાં પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ
રિપોર્ટર. કાદિર દાઢી. હાલોલ તા.૧૫.૭.૨૦૨૬ હાલોલ શહેરમાં આવતીકાલે અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાવા જઈ રહી…
-
GANDHINAGAR મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમનાથ મહાદેવ મંદિરમાં કરશે ‘સ્વાભિમાન પર્વ’ વિશેષ મહાપૂજા, 65મા જન્મદિવસે કર્યો વિશેષ સંકલ્પ
GANDHINAGAR મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમનાથ મહાદેવ મંદિરમાં કરશે ‘સ્વાભિમાન પર્વ’ વિશેષ મહાપૂજા, 65મા જન્મદિવસે કર્યો વિશેષ સંકલ્પ સોમનાથ સ્વાભિમાન પર્વ…









