GUJARAT
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈ ખાતે ૧૧ મો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GSERT) – ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET)…
MORBI:મોરબીના માનસર પાસે મચ્છુ નદીમાં બેફામ રેતી ચોરી: સરપંચની ખાણ ખનીજ વિભાગને ઉગ્ર રજૂઆત
MORBI:મોરબીના માનસર પાસે મચ્છુ નદીમાં બેફામ રેતી ચોરી: સરપંચની ખાણ ખનીજ વિભાગને ઉગ્ર રજૂઆત બે દિવસમાં ખનીજ ચોરી બંધ નહીં…
થરામા પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ ડૉ.કિરીટભાઈ સોલંકીનો સન્માન સમારોહ અને કોમન્યુનીટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
થરામા પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ ડૉ.કિરીટભાઈ સોલંકીનો સન્માન સમારોહ અને કોમન્યુનીટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પૂર્વ સાંસદ,ડૉ.કિરીટભાઈ સોલંકીની ભારતીય…
શહેરા નગરપાલિકાની સ્વચ્છતા ઝુંબેશ: જાહેર સ્થળે ગંદકી ફેલાવનાર ૯ ઈસમો સામે દંડાત્મક કાર્યવાહી
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા શહેરને સ્વચ્છ, સુંદર અને આરોગ્યલક્ષી બનાવવાના હેતુથી શહેરા નગરપાલિકા દ્વારા સતત સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું…
કાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર મીલાપભાઇ પટેલ ની બાલાસિનોર ખાતે બદલી થતાં વિદાય સમારોહ યોજાયો.
તારીખ ૨૧/૦૧/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા બદલીના હુકમ લઈ કાલોલ નગરપાલિકાના…
ચોટીલા પ્રાંત અધિકારીએ રાત્રિના 2 વાગ્યે બંધ કરાયેલા કોલસાના કુવાઓની ખાતરી કરી, ગેરકાયદે ખનન સામે તંત્ર સજ્જ
તા.21/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને કોલસાના ગેરકાયદે કુવાઓ સામે તંત્ર દ્વારા અગાઉ બંધ કરાવવામાં આવેલા…
ચોટીલા ડિમોલેશની કાર્યવાહી સામે હાઇકોર્ટના દ્વાર ખખડાવનાર દબાણ કર્તાઓને હાઇકોર્ટે 39 દબાણ કર્તાઓની 17 પિટિશન ફગાવી
તા.21/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચામુંડા માતાજીના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે વહીવટી તંત્ર…
કચ્છની સરહદ ડેરીમાં છે ભારતનો પ્રથમ કેમલ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ; ઊંટડીના દૂધનો રાજભોગ આઈસક્રીમ બનાવતી દેશની એકમાત્ર ડેરી
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભૂકંપ બાદ કચ્છની થઈ કાયાપલટ, સહકારી ક્ષેત્રે…
થાનના સરોડી ગામમાં ખાણોથી ફેલાતું સીલીકોસીસ સંકટ પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત
તા.21/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સરોડી ગામમાં આવેલી પથ્થરની ખાણના કારણે વિસ્તારમાં સીલીકોસીસના વધતા જતા કેસોને લઈને…
સુરેન્દ્રનગર જિલ્લામાં RTO દ્વારા એક વર્ષમાં 5420 વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી
તા.21/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં માર્ગ સુરક્ષા તથા ટ્રાફિક નિયમોના પાલનને સુનિશ્ચિત કરવા આરટીઓ કચેરી દ્વારા છેલ્લા…










