GUJARAT
MORBI:મોરબીના પીપળી રોડ પર આવેલ ઈમ્પેરિયર કારખાનામાં લાગી આગ
MORBI:મોરબીના પીપળી રોડ પર આવેલ ઈમ્પેરિયર કારખાનામાં લાગી આગ મોરબી: ઔદ્યોગિક નગરી મોરબીમાં આગની વધુ એક ઘટના સામે આવી છે.…
કંડાચ નજીક નંબર પ્લેટ વગરની ગાડીમાંથી ગાય મળી આવતા બે શખ્સો સામે કાલોલ પોલીસમાં ફરિયાદ.
તારીખ ૨૧/૦૪/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના કંડાચ ગામ નજીક નદીના પુલ પાસેથી નંબર પ્લેટ વગરની સેન્ટ્રો ગાડીમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલી…
MORBI:મોરબી આચારસંહિતાને કારણે એપ્રિલ માસનો ‘રાજ્ય સ્વાગત’ કાર્યક્રમ હવે 30મી એપ્રિલે યોજાશે
પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઇન નિવારણનો સ્વાગત કાર્યક્રમ આગામી ગુરૂવાર તારીખ 23 એપ્રિલે યોજાશે નહીં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓની…
MORBI:મોરબી મહાનગરપાલિકા ચૂંટણી 2026: “જાગશે મોરબી, જીતશે મોરબી” ના નારા સાથે AAPનું વચનપત્ર જાહેર
MORBI:મોરબી મહાનગરપાલિકા ચૂંટણી 2026: “જાગશે મોરબી, જીતશે મોરબી” ના નારા સાથે AAPનું વચનપત્ર જાહેર મોરબી વર્ષ 2026ની મહાનગરપાલિકા ચૂંટણીઓનો…
અમદાવાદ ગ્રામ્યમાં રંગોળી અને મહેંદીથી મતદાન જાગૃતિનો અનોખો પ્રયાસ, ૩૭ હજારથી વધુ લોકોએ લીધો ઉત્સાહભેર ભાગ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે વિવિધ રચનાત્મક…
ઓગડ તાલુકાના આણંદપુરામા શ્રી ચામુંડા માતાજી ની ભવ્ય રમેલ યોજાઈ.
ઓગડ તાલુકાના આણંદપુરામા શ્રી ચામુંડા માતાજી ની ભવ્ય રમેલ યોજાઈ. ચૈત્ર મહિનો એટલે શ્રધ્ધાભક્તિ ભાવ અને આરાધનાનો ત્રિવેણી સંગમયુક્ત મહિનો…
વઢવાણ ગણપતિ ફાટકે એક ફાટક રિક્ષા પર પડતાં રસ્તાની બન્ને બાજુ ટ્રાફિક સર્જાયો
તા.21/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર તેમજ વઢવાણ શહેરના લોકો અને ગ્રામ્ય પંથકની પ્રજા મોટા ભાગે ગણપતિ ફાટસર ચાર રસ્તાનો ઉપયોગ…
વેકેશનમાં બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી શ્રી અમીઝરા વાસુપૂજ્ય તીર્થ, સુરેન્દ્રનગરમાં પક્ષાલનુ આયોજન કરવામાં આવ્યું.
તા.21/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જૈન સોસ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર અવનવા મનોરંજનના કાર્યક્રમની સાથે સાથે જીવદયા સમાજ સેવા અને ધાર્મિક કાર્યો…
MORBI:મોરબી લેન્સકાર્ટના ‘હિન્દુ વિરોધી’ નિયમો સામે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનો ઉગ્ર વિરોધ
MORBI:મોરબી લેન્સકાર્ટના ‘હિન્દુ વિરોધી’ નિયમો સામે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનો ઉગ્ર વિરોધ મોરબી: તાજેતરમાં લેન્સકાર્ટ કંપનીના માલિક પિયુષ…
સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન અન્વયે પાટડી, ચોટીલા અને થાનગઢના રૂટ નં. ૫ પર EVM અને VVPAT નિદર્શન કાર્યક્રમો યોજાયા
તા.21/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી એપ્રિલ-૨૦૨૬માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓના સુચારુ આયોજન અને આદર્શ આચારસંહિતાના અમલીકરણના…










