GUJARAT
ડાંગ જિલ્લામાં રામાનંદ સંપ્રદાય દ્વારા આયોજિત રક્તદાન શિબિરોમાં ૩૭૦ યુનિટ રક્ત એકત્રિત કરાયુ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરતા, ડાંગ જિલ્લામાં જગતગુરુ શ્રીમદ્ રામાનંદાચાર્ય નરેન્દ્રચાર્યજી મહારાજની…
વાંસદા તાલુકામાં 14 વર્ષીય સગીરાને બળજબરી ઉઠાવી બળાત્કાર ગુજારનાર 8 નરાધમોને પોલીસે દબોચી લીધા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના એક ગામમાં સગીરા શૌચક્રિયા માટે ઘરની બાહર નીકળતા ઉઠાવી જઈ સામૂહિક બળાત્કાર…
પંચમહાલ: શહેરામાં ઉત્તરાયણ પૂર્વે સુરક્ષા અભિયાન; 400 બાઈક પર નિઃશુલ્ક ‘થ્રેડ-ગાર્ડ’ લગાવાયા
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગની દોરીથી વાહનચાલકો અને પશુ-પક્ષીઓને થતા અકસ્માતો નિવારવા માટે શહેરાના અણીયાદ ચોકડી…
ખેરગામને રમતગમતનું મેદાન ફાળવવા યુવાનોની માંગ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ તાલુકા મથક હોવા છતાં ખેરગામમાં આજદિન સુધી સરકારી રમતગમતનું મેદાનની સુવિધા રમતપ્રેમીઓને મળી શકી નથી.આ મામલે…
MORBI:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબીમાં શિક્ષણ સાથે સુરક્ષા, પ્રતિભા અને વન ભોજન
MORBI:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબીમાં શિક્ષણ સાથે સુરક્ષા, પ્રતિભા અને વન ભોજન નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબી દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી…
સરકારી આયુર્વેદિક હોસ્પિટલ વલસાડ દ્વારા સરકારી પોલીટેક્નીકના વિદ્યાર્થી અને સ્ટાફ માટે આયુર્વેદ ચિકિત્સા કેમ્પ યોજાયો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સરકારી પોલીટેક્નીક વલસાડ ખાતે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ તિથલના સહયોગ થી સંસ્થાના વિદ્યાર્થી અને સ્ટાફ માટે આયુર્વેદ…
સાપુતારા ઘાટમાં સ્ટીલનાં સળિયા ભરેલી ટ્રકની બ્રેક ફેલ થતા ભેખડ સાથે અથડાઈ,ચાલકનો ચમત્કારિક બચાવ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં સાપુતારા ઘાટમાં આજે એક મોટી દુર્ઘટના ટળી હતી.જાલનાથી સ્ટીલના સળિયા ભરીને સુરત તરફ જઈ…
વઘઈ પોલીસે ઘર છોડી નીકળી ગયેલી સગીરાને શોધી પરિવાર સાથે ઓપરેશન મિલાપ અંતર્ગત મિલન કરાવ્યુ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાના વઘઈ પોલીસ સ્ટેશનની ટીમે ‘ઓપરેશન મિલાપ’ અંતર્ગત પ્રસંશનીય કામગીરી કરતા, કોઈને કહ્યા વગર ઘરેથી…
શામળાજી મહોત્સવ ૨૦૨૫-૨૬માં ” માનનીય મુખ્યમંત્રી ના વરદ હસ્તે નવીન ગ્રંથાલય ભવનનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ શામળાજી મહોત્સવ ૨૦૨૫-૨૬માં ” માનનીય મુખ્યમંત્રી ના વરદ હસ્તે નવીન ગ્રંથાલય ભવનનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું…
માનપુર ડાભા ખાતે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમની તૈયારી માટે બેઠક યોજાઈ
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ માનપુર ડાભા ખાતે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમની તૈયારી માટે બેઠક યોજાઈ અરવલ્લી…










