PANCHMAHAL
-
હાલોલ ખાતે આગામી યોજાનાર ઈદે મીલાદ તેમજ ગણપતિ વિસર્જન અનુલક્ષીને હાલોલ પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૩.૯.૨૦૨૫ હાલોલ શહેર ખાતે આગામી તા.5 તથા 6 મી સપ્ટેમ્બરે યોજાનાર મુસ્લિમ સમુદાયનો પવિત્ર તહેવાર ઈદે મીલાદ…
-
કાલોલ ના મીરાપુરી ગામે ગણેશ વિસર્જન દરમિયાન ગોમા નદીના પાણીમાં ડુબી જવાથી એક ઈસમ નુ મોત.આંઠ પૈકી સાતનો બચાવ.
તારીખ ૦૩/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના મીરાપુરી ગામે સોમવારે ગણેશ વિસર્જન કરવામાં આવ્યુ હતુ ત્યારે રાત્રિના સમયે ગણેશ વિસર્જન…
-
પંચમહાલ જિલ્લાના ૧૬૩ જેટલાં ગામોમાં આદિ કર્મયોગી અભિયાનની શરૂઆત
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા ********** *અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજાયો* ***********…
-
પંચમહાલ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ વહન કરતી 7 ટ્રકો ઝડપી ₹1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત
પ્રતિનિધી ગોધરા તા.03 નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લાના ખાણ અને ખનીજ વિભાગે ગેરકાયદેસર ખનીજ વહન કરતા તત્વો સામે કડક…
-
શહેરાના ભોટવા ખાતે દેશભક્તિના માહોલમાં હવાલદાર અમરસિંહ રાઠોડનું ભવ્ય સ્વાગત
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા શહેરા તાલુકાનાના ગામ ભોટવા ખાતે રહેતા અને ભારતીય સેનામાં ૨૪ વર્ષ સુધી ફરજ બજાવનાર હવાલદાર…
-
ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનનું વેચાણ કરવા માંગતા જિલ્લાના ખેડૂતો જોગ
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા *********** *પી.એમ.આશા યોજના અંતર્ગત પીએસએસ હેઠળ રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી…
-
ગોધરાના ચાંચપુર ખાતે સોયાબીન પાક અંગે ખેડૂત તાલીમ યોજાઈ
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં સોયાબીન પાકનું વાવેતર વધારવા અને ખેડૂતોને આ પાક પ્રત્યે પ્રોત્સાહિત કરવાના…
-
પેગંબર સાહેબના જન્મ દિન ના ૧૫૦૦ મી યૌમે વીલાદતના મોકા પર જુમ્મા મસ્જીદ ના ઈમામ મદીના ની પવિત્ર યાત્રા માટે રવાના.
તારીખ ૦૩/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગરમાંથી જુમ્મા મસ્જીદના ખતીબો ઈમામ મોલાના સીબતૈનરઝા અશરફી સાથે તેમના માતાપિતા ઉપરાંત તેમના પત્ની…
-
કાલોલ તાલુકાના પીંગળી ગામે રામદેવપીર ના નેજા ચડાવી ભક્તોએ આરતી નો લાહવો લીધો.
તારીખ ૦૩/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના પીંગળી ગામે રામદેવ યુવક મંડળ અને યુવા મિત્રો, ગ્રામજનો એવા ભાવિક ભકતો દ્વારા…
-
કાલાલ MGS નાળા અને સ્ટેશન રોડથી પીગળી ફાટક સુધીના રોડ ઉપર મોટા મોટા ખાડાઓથી વાહનચાલકો પરેશાન.
તારીખ ૦૩/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેરમાં એમ.જી.એસ.હાઇસ્કુલ પાસેના નાળા અને ડેરોલ સ્ટેશન ચોકડી ઉપર અસંખ્ય ખાડા પડી ગયેલ છે.…








