PANCHMAHAL
એક વર્ષની સજા અને રૂ 3 લાખના વળતર નો હુકમ રદ કરી વડોદરા સેશન્સ કોર્ટે આરોપીને નિર્દોષ ઠેરવી છોડી મુકવાનો આદેશ આપ્યો.
તારીખ ૧૧/૦૭/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ “અધર રિઝન” ના શેરા સાથે રિટર્ન થયેલ ચેક ના કેસમાં થયેલ સજા રદ કરી હાલોલના…
ગુરુપૂર્ણિમા નાં પાવન દિવસે સાંસદે દેવપુરા ખાતે વિક્રમદાસજી મહારાજના આશીર્વાદ લીધા અને મલાવ ખાતે કૃપાલુ સમાધિ મંદિર ખાતે દર્શન કર્યા
તારીખ ૧૧/૦૭/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ગુરૂ પૂર્ણિમાના દિવસ નિમિતે ભાજપના સૌ પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.પંચમહાલ જિલ્લાના ના…
OBC, SC, ST વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષા આપવાની તક મળે એ માટે કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલયમાં દિનેશ બારીઆની રજૂઆત
તારીખ૧૧/૦૭/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ JNV ની ફક્ત પ્રવેશ પરીક્ષા માટે પણ ફરજીયાત માંગવામાં આવતો જાતિનો દાખલો રદ કરવાની માંગ …
હાલોલ:સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઇ.
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૦.૭.૨૦૨૫ સનાતન ધર્મમાં અષાઢી પૂર્ણિમાનું ઘણું મહત્વ છે.તેને ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે.જ્યારે…
હાલોલ:નારાયણ ધામ તાજપુરા ખાતે ગુરુ વંદના કરવા ભક્તોનું કીડિયારું ઉભરાયું,ભક્તોએ ગુરુ ચરણ માં શીશ નમાવી ધન્ય બન્યા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૦.૭.૨૦૨૫ હાલોલ તાલુકાના તાજપુરા ખાતે આવેલ નારાયણ ધામ માં આજે ગુરૂવાર ના રોજ ગુરુપૂર્ણિમાના દર્શનાર્થે તેમજ ગુરુ…
કાલોલ રામજી મંદીર ખાતે ભાજપ દ્વારા ગુરૂ પુર્ણિમા ની ઉજવણી કરવામાં આવી. ગુરુજનોને વંદન કરી આશીર્વાદ મેળવ્યા.
તારીખ ૧૦/૦૭/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ગુરુને સમર્પિત આ પવિત્ર દિવસે શિષ્ય દ્વારા ગુરુની પૂજા અને આદર કરવાની પરંપરા છે. હિંદુ…
યાત્રાધામ પાવાગઢમાં ગુરુપુર્ણિમાને લઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, આહ્લલાદક વાતાવરણમાં ભક્તોએ માતાજીના દર્શન કર્યા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૦.૭.૨૦૨૫ સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે ગુરુપૂર્ણિમાને લઈ ૫૧, શક્તિપીઠ પૈકી એક એવા યાત્રાધામ પાવાગઢ ખાતે…
કાલોલ તાલુકામાં સાંસદ રાજપાલસિંહ જાદવ ના જન્મ દીન નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યકમો યોજાયાં.
તારીખ ૦૯/૦૭/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકા ખાતે પંચમહાલ લોકસભા મતવિસ્તારના સાંસદ રાજપાલસિંહ જાદવ નો જન્મ દિવસ હોઈ વિવિધ કાર્યક્રમો…
કાલોલ તાલુકા માં સાંસદ રાજપાલસિંહ જાદવ ના જન્મ દીન નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યકમો યોજાયાં.
તારીખ ૦૯/૦૭/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકા ખાતે પંચમહાલ લોકસભા મતવિસ્તારના સાંસદ રાજપાલસિંહ જાદવ નો જન્મ દિવસ હોઈ વિવિધ કાર્યક્રમો…
હાલોલ:કલરવ શાળામાં સ્વ.પ્રકાશસર ની દ્વિતીય પુણ્યતિથિ “નવ જ્યોત” નિમિત્તે સન્માન સમારોહ યોજાયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૯.૭.૨૦૨૫ તારીખ 9/ 7 /2025 ને બુધવારના રોજ કલરવ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી સ્વ.પ્રકાશ ચંદ્ર જોશીપુરાની દ્વિતીય પુણ્યતિથિ…










