PANCHMAHAL
હાલોલ – ગોધરા વડોદરા બાયપાસ પરનું હોડીગ્સ ભારે પવનનાં કારણે કાર પર પડ્યું, ચાલકનો આબાદ બચાવ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૪.૬.૨૦૨૫ હાલોલ માં શનિવાર ના રોજ ઢળતી સાંજે પુરઝડપે ફુંકાયેલા પવન ને કારણે હાલોલ ગોધરા વડોદરા બાયપાસ…
વેજલપુર દૂધ ડેરી સામે આવેલ વાલીમીકવાસ ખાતેના મકાનમાંથી દાગીના રોકડ રકમ સહિત કુલ 1,76 હજાર ઉપરાંત ના મુદ્દામાલની ચોરી
તારીખ ૧૪/૬/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ વેજલપુર દૂધ ડેરી સામે આવેલ વાલીમીકવાસ માં મકાન માંથી સોના ચાંદી ના દાગીના અને રોકડ…
કાલોલ તાલુકાના અડાદરા પાસે બાઇક ચાલક ખાડામાં ઉતરી જતાં ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત.
તારીખ /૧૪/૦૬/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ અડાદરા આઈ.ટી.આઈ પાસે મોટરસાયકલ નો ચાલક વિનોદભાઈ રમણભાઈ પારેખ (વાળંદ) બાઈક ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ…
પંચમહાલ જિલ્લાના લોકોમાં નવા ફોજદારી કાયદાઓ અંગે જાગૃતિ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા *પંચમહાલ, શુક્રવાર ::* ભારત સરકાર દ્વારા તાજેતરમાં લાગુ કરવામાં આવેલા ત્રણ નવા ફોજદારી કાયદાઓ –…
ગોધરાના શિક્ષકોએ શિક્ષણને વધુ સરળ અને અસરકારક બનાવવા લાઠી ખાતે ‘કલાપી તીર્થ’ની મુલાકાત લીધી
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા શિક્ષણને વધુ રસપ્રદ અને અસરકારક બનાવવા માટે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના બે શિક્ષકોએ એક…
શ્રી સરસ્વતી વિદ્યામંદિર કાલોલ ખાતે અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રધાંજલિ આપવામાં આવી.
તારીખ ૧૩/૦૬/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર કાલોલ ખાતે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલ…
જેતપુર ગામે ખેતરમા ગાયો ભેંસો ચરાવવા ના પાડનાર ઉપર લાકડીઓ નો મારમારી ધમકીઓ આપનાર 8 સામે પોલીસ મથકે ફરિયાદ
તારીખ ૧૩/૦૬/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના જેતપુર ગામે રહેતા અલ્પેશકુમાર ઉર્ફે સોમો ભીખાભાઈ પરમારે નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓના ખેતરમા…
હીરો કંપનીના પાર્કિંગમાં મુકેલ 30 હજાર ની મોટરસાયકલની ચોરી થતા કાલોલ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
તારીખ ૧૩/૦૬/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ગામે રહેતા કલ્પેશકુમાર દિનેશભાઈ પરમાર દ્વારા નોંધાવેલી ફરિયાદ ની વિગત જોતા…
હાલોલ-પટેલ પરિવારની દીકરીનું અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં મોત,2 જી જૂને તેઓ તબીબી સારવાર માટે લંડન થી ભારત આવ્યા હતા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૨.૬.૨૦૨૫ અમદાવાદ ખાતે થયેલ પ્લેન દુર્ઘટનામાં વર્ષોથી હાલોલ માં રહેતી અને હાલમાં લંડન ખાતે સ્થાયી થયેલ પરણીતા…
કાલોલ તાલુકાના સમા પાસે દેવ છોટિયા મહારાજ મંદિરનો ૧૫ મોં પાટોત્સવ નિમિતે ત્રણ દિવસીય શ્રી વિષ્ણુયાગ નુ આયોજન.
તારીખ ૧૨/૦૬/૨૯૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના સમા ગામ નજીક નર્મદા કેનાલ પાસે આવેલ દેવ છોટિયા મહારાજ મંદિર ના ૧૫…









