PANCHMAHAL
-
હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના જન્મ દિવસની ઉજવણીને લઈ હાલોલ લઘુમતી સમાજ દ્વારા મેઘા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો,153 ઉપરાંત રક્તદાતાઓએ બ્લડ ડોનેટ કર્યું
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૫.૭.૨૦૨૫ હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના જન્મદિવસની ઉજવણી આજે 25 જુલાઈ શુક્રવારના રોજ સમગ્ર હાલોલ પંથકમાં વિવિધ સેવાકીય…
-
હાલોલ:સનફાર્મા દ્વારા વિઠ્ઠલપુરા પ્રાથમિક શાળા ખાતે સનકવેસ્ટ એજ્યુકેશનલ થીમપાર્કનું ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના હસ્તે લોકાર્પણ પણ કરવામાં આવ્યું
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૫.૭.૨૦૨૫ સનફાર્મા હાલોલ દ્વારા આજે શુક્રવારના રોજ વિઠ્ઠલપુરા પ્રાથમિક શાળા ખાતે સનકવેસ્ટ અંતર્ગત ડિજિટલ લાઈબ્રેરી સ્ટેમ લેબ,…
-
તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત અરજદારોના ગુમ થયેલા 8 મોબાઇલ જેની કિંમત 2,16,696 રૂ.ના શોધી પરત કરતી રાજગઢ પોલીસ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૫.૭.૨૦૨૫ પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ હાલોલ DYSP વી.જે.રાઠોડ તેમજ રાજગઢ પોલીસ પીઆઈ આર.જે.જાડેજાનાઓ ની સૂચના…
-
શહેરાના પાલીખંડા મરડેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પ્રારંભે ‘બમ બમ ભોલે’નો નાદ ગુંજ્યો
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે, અને શિવભક્તોમાં…
-
પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ડૉ.ભાર્ગવ ડાંગર દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરાઈ
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગર અને તેમની ટીમ દ્વારા તા.૨૩/૦૭/૨૦૨૫ ના રોજ ગોધરા, સ્ટેશન…
-
જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા રાજ્યના નાગરિકોના પ્રશ્નોનું ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવાના ઉદ્દેશ્યથી આરંભાયેલ સ્વાગત- ફરિયાદ નિવારણના પ્રજાલક્ષી કાર્યક્રમ…
-
પંચમહાલ કોંગ્રેસ દ્વારા અપમાનજનક ટિપ્પણીઓ અને રસ્તાઓની બિસ્માર હાલત મુદ્દે આવેદનપત્ર
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સંગઠને જિલ્લા સેવાસદન કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્રને વિવિધ મુદ્દાઓ પર આવેદનપત્ર…
-
વેજલપુર ના ઉગમેશ્વર પ્રાર્થના હોલ ખાતે સ્વ સ્વિટી મહેન્દ્ર સોની ની શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.
તારીખ ૨૫/૦૭/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ શ્રીમતી એસ આર દવે કન્યા વિદ્યાલય વેજલપુર ના ઉગમેશ્વર પ્રાર્થના હોલ ખાતે સ્વ સ્વિટી મહેન્દ્ર…
-
કાલોલ ભાથીજી મંદિર પાસે અડચણરૂપ રીતે શાકભાજીની લારી ઉભી રાખનારા બે ઈસમો સામે પોલીસે કાર્યવાહી કરી.
તારીખ ૨૫/૦૭/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ પોલીસ સ્ટેશનમાં સ્ટાફ પી એસ આઇ એલ એ પરમાર સાથે પેટ્રોલિંગમાં હતો ત્યારે ભાથીજી…
-
કાલોલ તાલુકાના નાંદરખા ગામમાં મોબાઇલ ટાવરનું બાંધકામ અટકાવવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું.
તારીખ ૨૪/૦૭/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના નાંદરખા ગામના રહિશો દ્વારા ગામમાં નવિન મોબાઇલ ટાવરનું બાંધકામ અટકાવવા મામલતદાર કચેરી ખાતે…








