PANCHMAHAL
કાલોલ ના નાંદરખા ખાતે સેવા સેતુ ના દશમા તબક્કાનો પ્રારંભ કરાયો.ધારાસભ્ય સહિત હોદેદારો હાજર
તારીખ ૧૭/૦૯/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના નાંદરખા ખાતે આજ રોજ મંગળવારે દશમા સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો જેમા કાલોલના…
હાલોલમાં વિઘ્નહર્તાને ભક્તોની ભારે હૈયે વિદાય,1100 ઉપરાંત પ્રતિમાઓનું વિસર્જન કરાયું
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૭.૯.૨૦૨૪ હાલોલ નગર સહિત તાલુકામાં છેલ્લા દસ દિવસથી આતિથ્ય માણવા પધારેલ વિઘ્નહર્તા એવા દુંદાળાદેવ શ્રી ગણેશજી ની…
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે જિલ્લા કક્ષાનો દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૭.૯.૨૦૨૪ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના કણબી-પાલ્લી ખાતેના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે જિલ્લા કક્ષાનો દિવ્યાંગ સાધન સહાય વિતરણ…
કાલોલ નગરમાં સર્જનથી વિસર્જન સુધીની યાત્રા શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મંગળવારે ગણેશજી ને વિદાય આપવામાં આવી.
તારીખ ૧૭/૦૯/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેર અને તાલુકાના અનેક ગામોમાં પાછલા દશ દિવસોથી મોંઘેરા મહેમાન બનેલા મંગલમૂર્તિને ભક્તોએ ‘અગલે…
ગોધરા નગરમાં ઇદે મિલાદુન નબી નો પર્વ મુસ્લિમ સમાજ દ્વારા હર્ષોલ્લાસ અને કોમી એકતા ના માહોલ વચ્ચે મનાવાયો
તારીખ ૧૭/૦૯/૨૯૨૪ સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ જિલ્લા પાટનગર ગોધરા નગરમાં ઈદેમીલાદ નબીના પર્વ ની ધામધૂમ પૂર્વક ઉજવણી અંતર્ગત ગોધરા નગરમાં…
હાલોલ ગોધરા બાયપાસ રોડ ઉપર “શિવકૃપા પેટ્રોલિયમ” દ્વારા હલોલનું પ્રથમ EV ચાર્જિંગ સ્ટેશન ઊભું કરાયું
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૭.૯.૨૦૨૪ હાલોલમાં ઇ-કાર માટે પહેલું ચાર્જિંગ સેન્ટર થયું.હાલોલ ગોધરા બાયપાસ રોડ ઉપર પ્રથમ ઇ કાર માટેનું ચાર્જીંગ…
હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે ગણેશ ઉત્સવને લઈને ભવ્ય અન્નકૂટ યોજાયો
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ તા.૧૭.૯.૨૦૨૪ સમગ્ર દેશભરમાં હિન્દુઓના સૌથી પવિત્ર તહેવાર એવા ગણેશ ચતુર્થી ની છેલ્લા દસ દિવસથી ભવ્ય ઉજવણી કરવામાં…
હાલોલ:તાજપુરામાં વિરાટ નારાયણવનના નિર્માણમાં શ્રી નારાયણ ટ્રસ્ટ અને વન વિભાગ દ્વારા 5 લાખ વૃક્ષો રોપવાનું આયોજન, ભાદરવી પૂનમે 13.5 હજાર વૃક્ષ રોપાશે
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૬.૯.૨૦૨૪ હાલોલ તાલુકાના તાજપુરા ગામે ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ તેમજ…
હાલોલ નગરમાં ઈદે મિલાદુન્નબીની ધાર્મિક વાતાવરણમા ઉજવણી કરાઇ,નગરમાં નીકળ્યું ભવ્ય જુલૂસ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૬.૯.૨૦૨૪ ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન પયગંબર હજ રત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબના જન્મ દીન એટલે ઈદે મિલાદુન્નબીની…
કાલોલમાં પયગંબર સાહેબના જન્મ દિવસની ભવ્ય ઉજવણી: ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે શાંતીપૂર્ણ માહોલમાં જુલૂસ સંપન્ન.
તારીખ ૧૬/૦૯/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ ઇસ્લામ ધર્મના સ્થાપક અને અલ્લાહના પયગંબર હજરત મોહમ્મદ પયગંબર સાહેબની જન્મજયંતિ વિશ્વભરમાં સુન્ની મુસ્લિમ સમુદાયમાં…










