RAJKOT
Rajkot: ખરીફ કઠોળ પાકોમાં રોગ-જીવાત વ્યવસ્થાપન માટે ખેડૂતોએ તકેદારીના પગલાં ભરવા અનુરોધ
તા.૧૭/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ખરીફ કઠોળ પાક મગ, મઠ, અડદ તથા ચોળામાં રોગ-જીવાત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે…
Rajkot: સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, લોધીકા ખાતે પ્રવેશ મેળવવા ઓનલાઈન પ્રક્રિયા શરુ
તા.૧૭/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના ખીરસરા ગામમાં (ચિભડા ચોકડી, કાલાવડ રોડ, રાજકોટ) આવેલી સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા,…
Rajkot: આઈ ખેડૂત પોર્ટલ પર યોજના નિદર્શન હેઠળના ઘટકો માટે ઓનલાઈન અરજીઓ ૧૮ જૂનથી કરી શકાશે
તા.૧૭/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજ્યના ખેડૂતો ખેતીવાડી ખાતાની વિવિધ યોજના હેઠળના નિદર્શન ઘટકોનો લાભ લઇ શકે તે માટે આઈ ખેડૂત…
Rajkot: રાજકોટ ગ્રામ્યમાં ૩૧ જૂન સુધી ‘ઝાડા નિયંત્રણ પખવાડિયું’ ઉજવવાનું આયોજન
તા.૧૭/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર બાળકોને ઝાડાની સારવાર માટે ઓ.આર.એસ. અને ઝીંકની ગોળી આપવા અનુરોધ Rajkot: દેશમાં વર્ષે ૧.૨૦ લાખથી વધારે બાળકો…
Rajkot: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી
તા.૧૭/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રાજકોટ ખાતે આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં અરવિંદ કેજરીવાલ અને ઈસુદાન ગઢવીએ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી. વિજય રૂપાણીજીના…
Rajkot: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓના ખબર અંતર પૂછ્યા અને સ્વજનોને સાંત્વના પાઠવી
તા.૧૬/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર કામગીરીની સમીક્ષા કરતાં મુખ્યમંત્રીશ્રી DNA નમૂના મેપિંગની પ્રક્રિયા તથા ઇજાગ્રસ્તોને…
Rajkot: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સન્માનપૂર્વક તેમના પરિજનોને સોંપવામાં આવ્યો
તા.૧૬/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર પૂર્વ મુખ્યમંત્રીશ્રીના નશ્વર દેહને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન અપાયું Rajkot: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના…
Rajkot: રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રાના રૂટ પર ૧૬ જુને તમામ વાહનો માટે પ્રવેશબંધી તથા નો-પાર્કિંગ જાહેર
તા.૧૫/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ગ્રીનલેન્ડ ચોકડીથી, કુવાડવા રોડ, પુજીત મકાન સુધીના માર્ગ પર નો એન્ટ્રી, નો પાર્કિંગ Rajkot: રાજકોટ શહેરમાં પૂર્વ…
Rajkot: પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના નિધન નિમિત્તે સમગ્ર રાજ્યમાં ૧૬ જૂને રાજકીય શોક જાહેર”
તા.૧૫/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે Rajkot: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું ૧૨ જૂન, ૨૦૨૫ના રોજ…
Rajkot: ભાયાવદરનો રેલવે સ્ટેશન રોડ બન્યો ‘આઇકોનિક’
તા.૧૫/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ભાયાવદર નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત ૨.૦ યોજના હેઠળ એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. નગરપાલિકાએ રેલવે…




