RAJKOT
Rajkot: ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષામાં ઉતિર્ણ થયેલાં સફાઈ કામદારોનાં બાળકોને સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા સન્માનિત કરાશે
તા.૧૭/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા વિદ્યાર્થીઓને રૂ.૧૧ હજારથી રૂ.૪૧ હજાર સુધીના ઈનામની રકમ અપાશે Rajkot: ગુજરાત…
Rajkot: “૧૮ મે : આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ” રાજકોટમાં અતિતના સંભારણા સાચવીને ૧૩૭ વર્ષોથી અડીખમ ઉભેલું વોટ્સન મ્યુઝિયમ
તા.૧૮/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર છેલ્લા એક વર્ષ દરમિયાન ૨૪ હજારથી વધુ લોકોએ લીધી વોટ્સન મ્યુઝિયમની મુલાકાત વોટ્સન મ્યુઝિયમનું ભવન પોતે જ…
Jetpur: રાજકોટ જિલ્લામાં સૌપ્રથમ સિવિલ ડિફેન્સ વોલન્ટીયર તરીકે ૩૦ નાગરિકોને નિમણૂક પત્રો અપાયા
તા.૧૭/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જેતપુરના મેવાસા ખાતેથી નાગરિકોને દેશસેવામાં જોડવાની શરૂઆત Rajkot, Jetpur: રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના…
Jetpur: જેતપુરના મેવાસા ખાતે યોજાયા ત્રિવિધ કાર્યક્રમો
તા.૧૭/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર મંત્રી શ્રી ડો. મનસુખ માંડવીયાના હસ્તે દિવ્યાંગોને સાધન સહાય, આરોગ્ય કેમ્પ તથા સેવા સેતુનો શુભારંભ મહાનુભાવોના હસ્તે…
Jasdan: જસદણમાં કુંવરજીભાઈ બાવળીયા તિરંગા યાત્રામાં જોડાયા
તા.૧૭/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રાજ્યના પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં આજે જસદણ વિસ્તારમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. ત્રાસવાદીઓના…
Rajkot: કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
તા.૧૬/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: કલેક્ટરશ્રી પ્રભવ જોશીનાં અધ્યક્ષસ્થાને રાજકોટ શહેર-જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક કલેક્ટર કચેરી…
Rajkot: કલેક્ટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ
તા.૧૬/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર કલેક્ટર શ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હાલ પ્રવાસન સ્થળોના વિકાસ…
Rajkot: પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લા ફરિયાદ સંકલન સમિતિની બેઠક યોજાઈ
તા.૧૬/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર શહેર તથા જિલ્લાના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીશ્રીઓને જિલ્લા કલેકટરશ્રીની સૂચના Rajkot: જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીની…
Rajkot: રૂડાના ૪૮ ગામોમાં પીવાના પાણીની સમીક્ષા કરતા મત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયા
તા.૧૬/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર પીવાના પાણી માટે લાંબા ગાળાનું આયોજન અને વ્યવસ્થાપન કરવા સૂચના આપતા પાણી પુરવઠા મંત્રીશ્રી Rajkot: જળ સંપત્તિ…
Rajkot: મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ આજી-૨ તેમજ ન્યારી-૨ ડેમ સાઈટની મુલાકાત લઇ સર્વેક્ષણ કર્યું
તા.૧૬/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ચોમાસાની ઋતુને ધ્યાને લઈ ડેમ સાઈટ પર જરૂરી મરામત તેમજ સાફ-સફાઈ અંગે સૂચના આપી Rajkot: જળ સંપત્તિ…







