RAJKOT
Rajkot: ગ્રામ્ય પાણી પુરવઠા યોજના અન્વયે રાજકોટ તાલુકાના રૂ. ૧૩.૬૦ લાખના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી
તા.૧૧/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: સરકારના ઓગ્મેન્ટેશન ઇન જનરલ રૂરલ એરીયા કાર્યક્રમના અમલીકરણ માટે રાજકોટ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ કાર્યરત…
Rajkot: પી.એસ.સી. દ્વારા ૧૩મી એપ્રિલે રાજકોટમાં ત્રણ કેન્દ્રો પર એન.ડી.એ., સી.ડી.એસ.ની પરીક્ષા લેવાશે
તા.૧૧/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જિલ્લા પૂરવઠા કચેરી ખાતે કંટ્રોલરૂમ કાર્યરત કરાયો Rajkot: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુ.પી.એસ.સી.) દ્વારા આગામી ૧૩ એપ્રિલ…
Rajkot: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે રૂ.૨૫૦ લાખના ખર્ચે કમળાપુર ખાતે રોડનું ખાતમુહૂર્ત અને ત્રણ લાખના ખર્ચે રૈન બસેરાનું લોકાર્પણ
તા.૧૦/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: જળ સંપતિ અને પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાના હસ્તે રૂ. ૨૫૦ લાખના ખર્ચે જસદણ તાલુકાના કમળાપુરથી…
Rajkot: એક ભારત, શ્રેષ્ઠ ભારતના ઉદ્દેશ્યને સાકાર કરતા માધવપુર ઘેડના મેળામાં ગુજરાતના અને અરુણાચલ પ્રદેશના રાજ્યપાલશ્રી સહભાગી બન્યાં
તા.૧૦/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી શ્રી ગજેન્દ્રસિંઘ શેખાવતની પણ પ્રેરક ઉપસ્થિતિ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના…
Rajkot: સરકારી પોલીટેકનીક, રાજકોટ ખાતે યજમાન સંસ્થા તથા મનોવિજ્ઞાન વિભાગ, સોરાષ્ટ્ર યુનિ., રાજકોટ વચ્ચેના MOU કરાર સમારોહ તથા વિષય નિષ્ણાતોના વ્યાખ્યાનનું આયોજન
તા.૧૦/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: આજના ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓ વધતા જતા મોબાઈલ વળગણ, આક્રમક વર્તન અને કામગીરીના ભારણને લીધે માનસિક તણાવનો…
Rajkot: હિટવેવ દરમિયાન ખેડૂતો માટે સાવચેતીનાં પગલા જાહેર કરાયા
તા.૯/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લામાં હાલ હીટવેવની સ્થિતિ હોઇ ખેડૂતોએ ખેતી કામોમાં સાવચેતી રાખવા માટેના પગલાં જિલ્લા ખેતીવાડી અધિકારીની…
Rajkot: ધો. ૦૫ના માલિયાસણ કલસ્ટરના ૩૭ વિદ્યાર્થીઓ જ્ઞાનસેતુ પરીક્ષામાં ઉતીર્ણ
તા.૯/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ‘નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન’ સૂત્રને રાજકોટ તાલુકાના માલિયાસણ કલસ્ટરની સરકારી પ્રાથમિક શાળાઓના તેજસ્વી…
Rajkot: રાજકોટ જિલ્લામાં ઉનાળામાં બપોરે ૧થી ૪ બાંધકામ શ્રમયોગીઓને વિશ્રામ આપવા ફરમાન
તા.૯/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી દ્વારા સૂચના જારી Rajkot: હાલ વધતી ગરમી અને હીટવેવના સમયમાં બપોરે બહાર…
Rajkot: મેદસ્વિતા મુક્ત ગુજરાત, સ્વસ્થ ગુજરાત” રાજકોટ જિલ્લાની વિવિધ શાળાઓમાં કારકિર્દી માર્ગદર્શનની સાથે “સ્વાસ્થ્ય જ સંપત્તિ” વિશે માહિતી અપાઈ
તા.૯/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન: રિધ્ધિ ત્રિવેદી Rajkot: કહેવાય છે કે, “પહેલું સુખ તે જાતે નર્યા” તંદુરસ્તી એ સુખી જીવનની ચાવી…
Rajkot: પ્રધાનમંત્રી આવાસ યોજના બની સામાજિક ઉત્થાનનું માધ્યમ” પી.એમ.એ.વાય(શહેરી)યોજના હેઠળ રાજકોટ જિલ્લામાં ૨૧૬૭ લાભાર્થીઓને મળ્યા શહેરમાં આશિયાના
તા.૯/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન: ડો. દિવ્યા ત્રિવેદી સુવિધાયુક્ત આવાસને કારણે હવે અમારો પરિવાર ખુશ અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર બન્યો છે…







