RAJKOT
Rajkot: ૪ મે એ યોજાનાર નીટ પરીક્ષા માટે સમગ્ર દિવસ કંટ્રોલરૂમ રહેશે કાર્યરત
તા.૨/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ઉમેદવારોને ૧:૩૦ પહેલાં પ્રવેશ મેળવવા અને ગેરરીતિથી દૂર રહેવા અનુરોધ Rajkot: નેશનલ એક્ઝામિનેશન એજન્સી દ્વારા આગામી તા.૦૪/૦૫/૨૦૨૫…
Rajkot: તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૮ મે ના રોજ યોજાશે
તા.૨/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૮-૦૫-૨૦૨૫એ સંબંધિત તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે.…
Rajkot: ૨૨ મે ના રોજ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે: જિલ્લા કક્ષાની ફરિયાદો તા.૧૦ મે સુધીમાં મોકલી શકાશે
તા.૨/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજય સરકાર દ્વારા જિલ્લા કક્ષાનાં પ્રશ્નોના જિલ્લામાં જ નિરાકરણ મળી રહે તે માટે “ફરિયાદ નિવારણ દિવસ”…
Rajkot: જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ફુલઝરમાં કિસાન પથના નવીનીકરણના કાર્યનું ખાતમુહૂર્ત
તા.૨/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રૂ.૧.૪ કરોડના ખર્ચે માર્ગનું પુનઃનિર્માણ થવાથી ગામલોકોને આવાગમનમાં સરળતા રહેશે વિંછીયા પંથકમાં આશરે રૂ. ૬ કરોડના માર્ગોનાં…
Rajkot: રાજકોટમાં સમાજશ્રેષ્ઠીઓનું સન્માન કરતું વિજ્ઞાન જાથા
તા.૨/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જરૂરીયાતમંદ લોકો માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ આશીર્વાદરૂપ… આસી. પો. કમિ. પઠાણ સાંઈનાથ હોસ્પીટલના બંને ડોકટરોનું વિજ્ઞાન જાથાએ…
Rajkot: શિક્ષક માતા-પિતાના પુત્રની સફળ કહાની….રાજકોટના શ્રી દુષ્યંત ભેડાએ બીજી વાર યુ.પી.એસ.સી. પરીક્ષા ઉત્તીર્ણ કરીને રાજકોટનું ગૌરવ વધાર્યું
તા.૧/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન: અશ્વિન જાટીયા- ગાંધીનગર, સંકલન- દિવ્યા ત્રિવેદી- રાજકોટ ખરૂં સપનું એ કે જે ઉંઘવા ન દે…મકકમ મન…
Rajkot: રાજકોટ શહેરની સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ
તા.૧/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશ કુમાર ઝાએ શહેર પોલિસ કમિશ્નરેટ વિસ્તારમાં આવેલી સરકારી કચેરીઓ જેવી કે…
Gondal: ગોંડલમાં આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ પ્રક્રિયા ચાલુ
તા.૧/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Gondal: રાજકોટ જિલ્લાના ગોંડલમાં આવેલી આઈ.ટી.આઈ. (ઇન્ડસ્ટ્રીઅલ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યુટ) ખાતે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. પ્રવેશ…
Rajkot: રાજકોટ શહેરમાં અવાજનું પ્રદૂષણ ફેલાવવા અંગે પ્રતિબંધાત્મક આદેશો જાહેર
તા.૧/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ શહેરમાં જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે, તે માટે…
Rajkot: “પડધરીના ગૌરવના સ્મિતને ખીલવતો આર.બી.એસ.કે. કાર્યક્રમ” રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત ગૌરવની હોઠ અને તાળવાની જન્મજાત ક્ષતિ દૂર કરાઈ
તા.૧/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન: ડો. દિવ્યા ત્રિવેદી છેલ્લા એક વર્ષમાં કલેફ્ટ લીપ અને પેલેટ ધરાવતા ૩૪ બાળકોનું સ્ક્રીનીંગ: ૧૧ ઓપરેશન,…




