RAJKOT
Rajkot: ધો. ૦૫ના માલિયાસણ કલસ્ટરના ૩૭ વિદ્યાર્થીઓ જ્ઞાનસેતુ પરીક્ષામાં ઉતીર્ણ
તા.૯/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ‘નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન’ સૂત્રને રાજકોટ તાલુકાના માલિયાસણ કલસ્ટરની સરકારી પ્રાથમિક શાળાઓના તેજસ્વી…
Rajkot: રાજકોટ જિલ્લામાં ઉનાળામાં બપોરે ૧થી ૪ બાંધકામ શ્રમયોગીઓને વિશ્રામ આપવા ફરમાન
તા.૯/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી દ્વારા સૂચના જારી Rajkot: હાલ વધતી ગરમી અને હીટવેવના સમયમાં બપોરે બહાર…
Rajkot: મેદસ્વિતા મુક્ત ગુજરાત, સ્વસ્થ ગુજરાત” રાજકોટ જિલ્લાની વિવિધ શાળાઓમાં કારકિર્દી માર્ગદર્શનની સાથે “સ્વાસ્થ્ય જ સંપત્તિ” વિશે માહિતી અપાઈ
તા.૯/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન: રિધ્ધિ ત્રિવેદી Rajkot: કહેવાય છે કે, “પહેલું સુખ તે જાતે નર્યા” તંદુરસ્તી એ સુખી જીવનની ચાવી…
Rajkot: પ્રધાનમંત્રી આવાસ યોજના બની સામાજિક ઉત્થાનનું માધ્યમ” પી.એમ.એ.વાય(શહેરી)યોજના હેઠળ રાજકોટ જિલ્લામાં ૨૧૬૭ લાભાર્થીઓને મળ્યા શહેરમાં આશિયાના
તા.૯/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન: ડો. દિવ્યા ત્રિવેદી સુવિધાયુક્ત આવાસને કારણે હવે અમારો પરિવાર ખુશ અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર બન્યો છે…
Rajkot: GCAS(ગુજરાત કોમન એડમિશન સર્વિસીઝ) પોર્ટલ મારફતે કૉલેજમાં એડમિશન મેળવવા રાજ્યના કોઇપણ વિદ્યાર્થીને હાલાકી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવા મંત્રીશ્રી ઋષિકેશ પટેલની સૂચના
તા.૯/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે GCAS પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયાની સર્વગ્રાહી સમીક્ષા…
Rajkot: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના ખેડૂતો ખરીફ પાકોનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તેવો ખેડૂત હિતકારી અભિગમ
તા.૯/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર નર્મદા કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી એક મહિનો વહેલું અપાશે ૧૩ લાખ જેટલા ખેડૂતોને સિંચાઇનો…
Rajkot: રાજકોટ જિલ્લામાં પાંચ તાલુકામાં નવા સરકારી ગ્રંથાલયો મંજૂર
તા.૮/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ધોરાજીમાં ધારાસભ્ય ડૉ. મહેન્દ્ર પાડલિયાના હસ્તે નવા ગ્રંથાલયનું ઉદઘાટન Rajkot: રાજ્યના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ…
Gondal: સરકારી એમ.બી.આઇ.ટી.આઇ. ગોંડલમાં ખાનગી ઉમેદવારોના પ્રવેશ બાબત
તા.૮/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Gondal: આઇ.ટી.આઈ. ગોંડલ ખાતે ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા ઇચ્છુક ઉમેદવારોએ તા.૧૧/૦૪/૨૦૨૫ ના રોજ બપોરે ૦૧:૦૦…
Rajkot: ડો. ભીમરાવ આંબેડકર જન્મજયંતી નિમિતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાશે
તા.૮/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બંધારણના ઘડવૈયા ડો.ભીમરાવ આંબેડકરની તા.૧૪/૦૪/૨૦૨૫ના રોજ ૧૩૪મી જન્મજયંતી નિમિતે તેઓની સિવિલ હોસ્પિટલ ચોક…
Rajkot: “સચેત રહો, સુરક્ષિત રહો” જાહેર જનતાને હીટવેવથી બચવા માટેની કાળજીઓ અંગે સરકારની માર્ગદર્શિકા
તા.૮/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર “ગરમી સામે સાવચેતી એ જ સલામતી” સૂત્રને સાર્થક કરવા ૧૦૭૭ હેલ્પલાઇન નંબર શરૂ કરાયા Rajkot: ઉનાળાની ઋતુના…






