RAJKOT
Rajkot: મુખ્યમંત્રી જ્ઞાન સેતુ પરીક્ષામાં ભાયાસર પ્રા. શાળાના ૪ તારલા ઝળકયા
તા.૮/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજ્ય પરીક્ષા બોર્ડ-ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષે ધો-૫ માટે લેવાયેલ ‘જ્ઞાન સેતુ’ શિષ્યવૃતિ પરીક્ષામાં ભાયાસર પ્રા. શાળાના…
Rajkot: “જાણો અને અમલમાં મૂકો” પશુ-પક્ષીને હીટવેવથી બચાવવાની સામાન્ય માર્ગદર્શિકા
તા.૮/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર સંકલન : માર્ગી મહેતા Rajkot: ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાયલન્ટ ડિઝાસ્ટર “હીટવેવ”થી માનવજીવન તો પ્રભાવિત થાય જ છે.…
Jasdan: જસદણ મામલતદાર કચેરીમાં ઓ.આર.એસ. પરબ તથા છાશ કેન્દ્ર શરૂ: હીટવેવ સામે નાગરિકોને રક્ષણ આપવા વહીવટી તંત્રની પહેલ
તા.૮/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: રાજકોટ જિલ્લામાં હીટવેવની આગાહી અંગે જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના નિર્દેશ મુજબ, વહીવટી તંત્ર પ્રો-એક્ટિવ…
Rajkot: ઉનાળામાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ: રાજ્યમાં હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત ૨૦૭ જળાશયોમાં ૫૭ ટકાથી વધુ જળ સંગ્રહ : જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજી બાવળીયા
તા.૮/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૬૧ ટકાથી વધુ પાણીની જથ્થો દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૬૨ ટકાથી…
Rajkot: માધવપુરનો મેળો બન્યો સાંસ્કૃતિક મહાકુંભ
તા.૮/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર માધવપુર મેળામાં ઉત્તર પૂર્વીય ભારતના વિવિધ રાજ્યો અને ગુજરાતની લોકસંસ્કૃતિને પ્રતિબિંબિત કરતા કુલ ૧૬૦૦થી વધુ કલાકારોએ બીજા…
Rajkot: ‘મોડેલ સોલાર વિલેજ’ સ્પર્ધા: ૫૦૦૦ થી વધુની વસ્તી ધરવતા ગામોમાં સૌથી વધુ સોલાર રૂફટોપ લગાવો, ને જીતો એક કરોડનું ઇનામ
તા.૮/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ગામડાઓમાં સૌર ઉર્જાને વેગવંતી બનાવવા રાજકોટ જિલ્લાના ૨૭ ગામ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ૧૨ જિલ્લાઓના ૨૪૪ ગામો વચ્ચે પ્રતિસ્પર્ધા…
Rajkot: 10 દિવસને બદલે માત્ર 10 સેકન્ડમાં સોઇલ ટેસ્ટિંગ કરી આપે તેવું ડિવાઇસ ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિકે બનાવ્યું
તા.૬/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર વિશેષ અહેવાલ: ઉમંગ બારોટ: પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ કરી સોઈલ ટેસ્ટિંગ…
Jetpur: જેતપુરની ૧૦૮ એમ્બ્યુલન્સના સ્ટાફે રૂ. ૦૫ લાખના હીરા અને રૂ. ૦૧ લાખની રોકડ જેવો માતબર મુદ્દામાલ ઇજાગ્રસ્તના પરિવારને પરત કર્યો
તા.૬/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર ૧૦૮ની આકસ્મિક સેવા માત્ર જીવન જ નથી બચાવતી, જીવન જીવવાના પાઠ પણ શીખવાડે છે…
Rajkot: સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતો માટે રાજકોટમાં પદ્મ શ્રી સુભાષ પાલેકરની નિશ્રામાં ૧૨થી ૧૪ એપ્રિલ ત્રિદિવસીય કૃષિ શિબિર
તા.૫/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન મુજબ પ્રવેશ મળશે: મર્યાદિત બેઠકો હોવાથી વહેલો પ્રવેશ મેળવી લેવા અપીલ Rajkot:…
Jasdan: જસદણના બળધોઈ ગામે તળાવ સુધારણાની કામગીરીનો શુભારંભ કરાવતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
તા.૫/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: “સુજલામ સુફલામ જળ સંચય અભિયાન-૨૦૨૫” તથા “કેચ ધ રેઈન 2.0” અંતર્ગત જળસંપત્તિ અને પાણી પુરવઠા…









