RAJKOT
Rajkot: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટમાં વિચરતી-વિમુક્ત જાતિના ૫૪૫ લાભાર્થીઓને જમીનના પ્લોટની સનદ અપાઈ
તા.૨૬/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર -: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :- વિચરતી-વિમુક્ત જાતિના તથા આવાસ વિહોણા લોકોને પ્લોટ, મકાન અને તમામ સુવિધા…
Rajkot: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટના વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા રાજકોટના જૂના એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા
તા.૨૬/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોમાં વિશેષ ઉપસ્થિત રહેવા રાજકોટના જૂના એરપોર્ટ ખાતે આવી…
Jetpur: જેતપુર–નવાગઢમાં લોકડાયરાની રંગત જમાવીને સ્વચ્છતાનો સંદેશ અપાયો
તા.૨૫/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jetpur: રાજકોટ જિલ્લાના નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનની કામગીરી અવિરત ચાલી રહી છે. ત્યારે જેતપુર–નવાગઢ નગરપાલિકા ખાતે…
Rajkot: ગુજરાત સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી અંગે નોંધણીની મુદ્ત વધારીને ૦૫ એપ્રિલ સુધી કરાઈ
તા.૨૪/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ભારત સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-‘૨૬ માટે ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવ રૂ. ૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ…
Rajkot: “વિશ્વ ક્ષય દિવસ” નિમિત્તે જસદણમાં ટી.બી.મુક્ત ગ્રામ પંચાયત એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો
તા.૨૪/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૨૪ માટે ૨૮૧ ગ્રામ પંચાયતો ટી.બી. મુક્ત જાહેર થઈ છે, જેમાં જસદણ તાલુકાની…
Rajkot: રાજકોટમાં પંડિત દિનદયાલ ઉપાધ્યાય કોલેજ દ્વારા ‘વિશ્વ ક્ષય દિવસ’ નિમિત્તે રેલી યોજાઈ
તા.૨૪/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: દર વર્ષે તા. ૨૪ માર્ચના રોજ ‘વિશ્વ ક્ષય દિવસ’ ઉજવાય છે. આ વર્ષની થીમ ‘યસ! વી…
Rajkot: સમાન નાગરિક સંહિતા અંગે યુ.સી.સી. સમિતિના સભ્યો દ્વારા રાજકોટમાં કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ
તા.૨૪/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાત અંગે સમિતિના સભ્યો દ્વારા રાજકોટમાંથી અભિપ્રાયો મેળવાયા સમિતિના સભ્યોએ રાજકોટ જિલ્લા…
Rajkot: “ટી.બી. હારેગા, દેશ જીતેગા” રાજકોટ જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ‘વિશ્વ ક્ષય દિવસ’ની ઉજવણી
તા.૨૪/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર સ્નેહ ફાઉન્ડેશનના સહયોગથી ૨૫ પોષણ કીટનું વિતરણ કરાયું Rajkot: વિશ્વભરમાં તા. ૨૪ માર્ચના રોજ ‘વિશ્વ ક્ષય દિવસ’…
Rajkot: કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા પડધરીના ઘઉં ખરીદ કેન્દ્રની મુલાકાતે
તા.૨૪/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર કેન્દ્ર સરકાર બે લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી ટેકાના ભાવે ગુજરાતમાંથી કરશે, મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા ઘઉંની…
Rajkot: રાજકોટ ખાતેથી ગુજરાતના તમામ જિલ્લાધિકારીઓ સાથે ઘઉંની ટેકાના ભાવની ખરીદી અંગે વર્ચ્યુઅલ બેઠક યોજતા કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા
તા.૨૪/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર કેન્દ્ર પર ખરીદી, ખેડૂતો માટે વ્યવસ્થાઓની તૈયારીઓ અંગે કરી સમીક્ષા Rajkot: ભારત સરકારના ગ્રાહક સુરક્ષા, ખાદ્ય અને…









