RAJKOT
Rajkot: પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા ના અધ્યક્ષસ્થાને રાજકોટ શહેર રોડ સેફટી કમિટીની બેઠક યોજાઈ
તા.૨૧/૧૦/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર સરકારી ઓફિસમાં ટુ વહીલર પર આવતા કર્મચારીઓ હેલ્મેટની પહેલ કરે: પોલીસ કમિશનર શ્રી Rajkot: રાજકોટ શહેરમાં ટ્રાફિક…
Rajkot: રાજકોટમાં કોલેરાનો રોગચાળો ફેલાતો અટકાવવા પ્રતિબંધાત્મક આદેશો મુકાયા
તા.૨૧/૧૦/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: કોલેરાનો રોગચાળો દુષિત પાણી પીવાથી અને તેના વપરાશથી બનતા અને બજારમાં ખુલ્લામાં વેચાતા ખાદ્યપદાર્થ જેવા કે…
Rajkot: ભાયાવદર પાલિકામાં સી.ટી.યુ.માં સઘન સ્વચ્છતા થકી મુખ્ય બજારની રોનક બદલાઈ
તા.૨૧/૧૦/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન તેમજ સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની…
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે કાર્યકર સુવર્ણ વર્ષ નિમિત્તે યોજાયું વિરાટ મહિલા સંમેલન
કહેવાય છે કે, “नारीसमाजस्यकुशलवास्तुकारा।” અર્થાત્ નારી એ સમાજની કુશળ વાસ્તુકર્તા છે. ચારિત્ર્યવાન, સંયમી, ધૈર્યવાન અને સંસ્કારી સન્નારીઓસમાજના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ…
Rajkot: રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
તા.૧૯/૧૦/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર ઇન્ડિયન એરફોર્સ સિલેકશન મુંબઈ અને રોજગાર કચેરીએ વિદ્યાર્થીઓને ભારતીય સેનામાં જોડાવા માર્ગદર્શિત કર્યા Rajkot: ગુજરાત સરકાર દ્વારા…
Rajkot: રાજકોટ મેડિકલ કોલેજમાં બે દિવસીય યોગ શિબિર અને યોગ સંવાદ યોજાયો
તા.૧૯/૧૦/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન મુજબ, રાજકોટ ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં બે દિવસ યોગ શિબિર, ધ્યાનયોગ અને…
Rajkot: ભૂતકાળને અનલોક કરો, ભવિષ્યનો આકાર આપો: INTACH – રાજકોટ ચેપ્ટર દ્વારા નેશનલ હેરિટેજ ક્વિઝ ૩.૦ નું સફળતા પૂર્વક આયોજન કરાયું
તા.૧૯/૧૦/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ શહેરના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે INTACH દ્વારા નેશનલ હેરિટેજ ક્વિઝ ૩.૦ નું આયોજન થયું હતું. આ…
Rajkot: અંધશ્રદ્ધામાં ગળાડૂબ પરિવારનું કુશળ કાઉન્સેલિંગ કરી પરિણીતાનું સાસરીમાં પુન: સ્થાપન કરાવતી ટીમ ૧૮૧ અભયમ
તા.૧૮/૧૦/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટના ગ્રામ્ય વિસ્તારમા ૧૮૧ અભયમની ટીમ દ્વારા અંધશ્રધ્ધામાં ગળાડૂબ પરિવારનું કુશળ કાઉન્સેલિંગ કરી પરીણિતાનું સાસરી પક્ષમાં…
વિધાનસભા-૬૯ના ધારાસભ્ય ડો.દર્શિતા શાહના જનસેવા કાર્યાલય ખાતે રોજગાર માર્ગદર્શન કેન્દ્ર શરુ કરવામાં આવ્યું.
વિધાનસભા-૬૯ના ધારાસભ્ય ડો.દર્શિતા શાહના જનસેવા કાર્યાલય ખાતે રોજગાર માર્ગદર્શન કેન્દ્ર શરુ કરવામાં આવ્યું.
વોર્ડ નં.૧૧માં કુલ રૂ.૨૩ લાખના ખર્ચે ડામર કરવાના કામનું ખાતમુહૂર્ત મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.૧૮/૧૦/૨૦૨૪ના રોજ વોર્ડ નં.૧૧માં કુલ રૂ.૨૩ લાખના ખર્ચે ડામર કરવાના કામનું ખાતમુહૂર્ત મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના વરદ હસ્તે…










