RAJKOT
Rajkot: રાજકોટ જિલ્લામાં આગળ વધતી કેશડોલ્સની ચૂકવણી
તા.૧/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર જિલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ પૂર અસરગ્રસ્તોને રોકડ સહાય અપાઈ Rajkot: રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના કારણે…
Rajkot: પાણીજન્ય રોગ અટકાવવા જાહેર જનતાને સાવચેતીના પગલાં લેવા અનુરોધ
તા.૧/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના કારણે પીવાનું પાણી દૂષિત થવાથી, પાણીજન્ય રોગચાળા થવાની સંભાવના છે ત્યારે કલેકટર…
Rajkot: મગફળીના પાકમાં જીવાત નિયંત્રણ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતો માટે સુચન જારી કરાયા
તા.૧/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot; મગફળીના પાકમાં મોલો મશી, તડતડિયા, સફેદમાખી, થ્રીપ્સ જેવી ચૂસિયાં જીવાતો તેમજ લીલી ઇયળ, પાન ખાનાર ઇયળ…
Rajkot: જસદણ – વિંછીયા પંથકની રાહત બચાવની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ
તા.૧/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર ભારે વરસાદના લીધે થયેલા નુકસાન સંદર્ભે સમારકામની કામગીરીને અગ્રતા આપવા મંત્રીશ્રીની સૂચના Rajkot: ગુજરાત સરકારના જળસંપત્તિ અને…
Rajkot: રાજકોટની બોલબાલા સેવા સંસ્થા બની સૌરાષ્ટ્રના પુરઅસરગ્રસ્તોની અન્નપૂર્ણા
તા.૧/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર ૭ દિવસમાં રાજકોટ સહિત જામનગર, જુનાગઢ, ગોંડલ વિસ્તારોના ૭૦ હજાર લોકોને ભોજન વિતરણ કરાયું…
Rajkot: રાજકોટ જિલ્લામાં ૫૦૦થી વધુ અસરગ્રસ્તોને ૬૧ હજાર કેશડોલ્સ ચુકવાઈ
તા.૧/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર ૯૨ પશુઓના મૃત્યુના કિસ્સામાં રૂ. બે લાખથી વધુની સહાયનું ચૂકવણું Rajkot: રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લામાં થયેલ…
Rajkot: રાજકોટ વર્તુળનાં ગામડાઓમાં ગામ-તળાવો ઊંડા કરાશેઃ મંત્રીશ્રી બાવળીયા
તા.૧/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર રાજકોટ વર્તુળમાં વરસાદથી ૪૩ નાની સિંચાઈ યોજના છલકાઈ, ડેમસેફ્ટીના ૧૫ કામો પૂર્ણ Rajkot: રાજ્યના જળસંપત્તિ અને પાણી…
Rajkot: પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા ની અધ્યક્ષતામાં નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટરની બેઠક યોજાઈ
તા.૩૦/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર યુવાધનને નશીલા પદાર્થોના સેવનથી દૂર રાખવા પ્રિવેન્શન પર ભાર મુકતા પોલીસ કમિશનરશ્રી નશામુક્ત અભિયાન સાર્થક બનાવવા રાજ્ય…
Rajkot: રાજકોટ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા પાણીના ટાંકાઓમાં ક્લોરીનેશનની કામગીરી હાથ ધરાઈ
તા.૩૦/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર કોલેરા જેવા પાણીજન્ય રોગોને અટકાવવા આરોગ્યતંત્ર કટિબદ્ધ Rajkot: ચોમાસામાં વરસાદ બાદ મેલેરીયા, ટાઈફોડ, કોલેરા જેવો રોગચાળો વકરતો…
Rajkot: રાજકોટ અને જસદણ ખાતેના વિવિધ કામોની સમીક્ષા બેઠક યોજાશે
તા.૩૦/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને તા.૩૧ ઓગસ્ટ ૨૦૨૪ શનિવારના રોજ સવારે…








