RAJKOT
Rajkot: રાજકોટ શહેરની સરકારી પ્રાથમિક શાળાનો નવતર અભિગમ: બાળકોના કુમકુમ પગલાથી કરાવાયો શાળા પ્રવેશ: કુમકુમ પગલા એક વર્ષ સુધી શાળામાં સાચવી રખાશે
તા.૩૦/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર ધારાસભ્યશ્રી રમેશભાઇ ટીલાળાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો Rajkot: સમગ્ર ગુજરાત રાજયમાં ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની…..’ થીમ સાથે…
Rajkot: આજી-૨ ડેમના હેઠવાસના ગામ લોકોને સાવચેત રહેવા સૂચના
તા.૩૦/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લાના આજી-૨ સિંચાઈ યોજનાના ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે ડેમ ૯૦% ભરાયેલ હોઈ ડેમ પૂર્ણ…
Rajkot: રાજકોટ જિલ્લાનાં ૦૩ ડેમોમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની આવક
તા.૩૦/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે કુલ ૦૩ ડેમોમાં ૨૪ કલાકમાં નવા નીરની આવક થઇ છે. જેમાં…
Rajkot: રાજકોટ જિલ્લામાં ટેકાના ભાવે મગ વેચવા માગતા ખેડૂતોને ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવવા અનુરોધ
તા.૩૦/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગુજરાતના ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે તે માટે તથા તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા…
Rajkot: લોકમેળાના સુચારુ આયોજન માટે ૧૯ સમિતિઓની રચના કરતા જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોષી
તા.૩૦/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર આગામી ૨૪ થી ૨૮ ઓગસ્ટ દરમિયાન યોજાનારા લોકમેળાના ઉદ્ઘાટન, વીમો, સ્ટોલની હરરાજી, રાઈડઝ, સફાઈ, આરોગ્ય, પાર્કિંગ, સાંસ્કૃતિક…
Rajkot: રાજકોટ જીલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને વિચરતી અને વિમુક્ત જાતીના પડતર પ્રશ્નો બાબતે આગેવાનો સાથે સંકલન મિટીંગ યોજાઈ..
તા.૨૯/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર જમીન, મકાન આધાર કાર્ડ સહિતના પ્રાથમિક પ્રશ્નો માટે જીલ્લા કલેક્ટરનું હકારાત્મક વલણ…… Rajkot: વિચરતી…
Jetpur: જેતપુરના વિણાબેન દોશીનું દુઃખદ અવસાન થતાં ચક્ષુદાન કરાયું
તા.૨૯/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર Rajkot, Jetpur: જેતપુરના વિણાબેન રમેશભાઈ દોશીનું અવસાન થતા પરીવારજનોએ સ્વ. વિણાબેન દોશીના ચક્ષુદાન કરવા…
Rajkot: રાજકોટના ગ્રામ્ય વિસ્તારની આંગણવાડીઓમાં પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી
તા.૨૮/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગત તા. ૨૬ જૂનના રોજ રાજકોટ (ગ્રામ્ય) તાલુકાના ૩૦ જેટલા આંગણવાડી કેન્દ્રોમાં પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં…
Rajkot: કલેકટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને બેડી, રાજગઢ, ગૌરીદળ ગામની શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાયો
તા.૨૮/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર બાળકોમાં શિક્ષણની સાથો-સાથ પ્રમાણિકતા, સત્યનિષ્ઠા અને નૈતિક મૂલ્યોનું સિંચન જરૂરી, કલેકટરશ્રી પ્રભવ જોશી બાલ…
Rajkot: વાસાવડની ગાયને યુટેરાઈન પ્રોલેપ્સની તકલીફનું નિવારણ કરતુ ૧૯૬૨- ફરતુ પશુ દવાખાનું
તા.૨૭/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગુજરાત સરકાર દ્વારા પશુ દવાખાનાઓ થકી અબોલ પશુઓની નિ:શુલ્ક સારવાર કરવામાં આવી રહી છે. ત્યારે એક…








