RAJKOT
Rajkot: ઈન્ફેક્શનના કારણે ગંભીર સ્થિતિમાં દાખલ થયેલાં બેથી અઢી વર્ષના ભૂલકાંઓના સ્વાસ્થ્યને સુરક્ષાકવચ પૂરું પાડતી રાજકોટની માતૃત્વ અને બાળ આરોગ્ય હોસ્પિટલ
તા.૧૯/૩/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર આલેખન – પ્રિયંકા પરમાર નાના બાળકોના સ્વાસ્થ્ય માટે જોખમ બનતું જંક અને પેકેટ ફૂડ ઈન્ફેક્શનના કારણે ગંભીર…
Rajkot: સૌની યોજના હેઠળ ઘરે-ઘરે નર્મદાના નીર પહોંચ્યા છે અને ધરતીપુત્રોની સુખાકારીમાં વધારો થયો છે : મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા
તા.૧૯/૩/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર રાજકોટ તાલુકાના નાકરાવાડી ગામ ખાતે રૂ. ૯.૪૯ કરોડના ખર્ચે જળાશયોને નર્મદાના નીરથી ભરવાના કાર્યનું ખાતમુહૂર્ત કરતા મંત્રીશ્રી…
Rajkot: ”અગમચેતી એ જ સલામતી” કમોસમી વરસાદની આગાહી વચ્ચે પોતાના મહામૂલા પાકને સુરક્ષિત રાખવા કૃષિ વિભાગે જાહેર કરેલી માર્ગદર્શિકા અચૂક અનુસરવી
તા.૧૯/૩/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર ખેડૂતોને કૃષિ પ્રગતિ એપ્લિકેશન અને સોશિયલ મીડિયાના માધ્યમથી સૂચવવામાં આવ્યા સાવચેતીના પગલાં ખેડૂત મિત્રો, પાક અથવા ઉત્પાદનોને…
Jasdan: જસદણના કાનપર ગામે રૂ. ૧ કરોડના ખર્ચે નિર્માણાધીન પુલની બાંધકામ સાઈટની અચાનક મુલાકાત લેતા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા
તા.૧૯/૩/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર મંત્રીશ્રીએ ગોંડલના મોટા દડવા ખાતે રૂ. ૧૨ લાખના ખર્ચે નિર્માણ પામનારી આંગણવાડીનું ખાતમુહૂર્ત અને પૂર સંરક્ષણ દિવાલનું…
Rajkot: જસદણ-ગોંડલ તાલુકાને રૂ. ૩૧૫ લાખના ‘સુવિધાપથ’ની ભેટ : મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે વિવિધ વિકાસ રોડનું ભૂમિપૂજન
તા.૧૯/૩/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર ગામને સ્વચ્છ અને સુંદર બનાવવાની નૈતિક જવાબદારી દરેક નાગરિકની છે : લોકભાગીદારી પર ભાર મૂકતા મંત્રીશ્રી Rajkot:…
Gondal: ગોંડલમાં સ્વચ્છતા ઝુંબેશ નગરપાલિકા દ્વારા સઘન સફાઈ અને નિરીક્ષણની કામગીરી
તા.૧૮/૩/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Gondal: રાજ્યના અગ્ર સચિવશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલ વીડિયો કોન્ફરન્સમાં સ્વચ્છતા અંગે આપવામાં આવેલી ખાસ સૂચનાઓના અમલીકરણ માટે…
Rajkot: ભારતીય ટપાલ વિભાગ દ્વારા પ્રીમિયમ સ્પીડ પોસ્ટ સેવા લોન્ચ કરાઈ : ૬ મુખ્ય શહેરોમાં ૨૪ થી ૪૮ કલાકની અંદર સ્પીડ પોસ્ટની ખાતરીપૂર્વકની ડિલિવરી સુનિશ્ચિત કરાશે
તા.૧૮/૩/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર રાજકોટ ટપાલ વિભાગે “ગ્રાહક સંમેલન” યોજી ગ્રાહકોને પ્રીમિયમ સ્પીડ સેવા અંગે માહિતગાર કરાયા Rajkot: ભારતીય ટપાલ વિભાગ…
Rajkot: રાજકોટ જિલ્લામાં ૧.૮૯ લાખ કિસાનોને સીધી બેન્ક ખાતામાં મળી રૂ. ૩૮.૬૬ કરોડની સન્માન નિધિ
તા.૧૩/૩/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર કેન્દ્ર અને રાજ્ય સરકારે ખેડૂતોના કલ્યાણ અને હિત માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી: પ્રવિણાબેન રંગાણી મિલેટ્સ મેળામાં…
Rajkot: “સ્વદેશી અભિયાન શ્રેણી – ૦૪” સ્થાનિક કારીગરો માટે આત્મનિર્ભરતાનું સબળ માધ્યમ બન્યા સ્વદેશી મેળા
તા.૧૩/૩/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર આલેખન : માર્ગી મહેતા રાજકોટ જિલ્લાના શહેરોમાં યોજાયેલા શોપિંગ ફેસ્ટિવલમાં લોકોએ ૧૩ લાખથી વધુની ખરીદી કરી વિનામૂલ્યે…
Rajkot: ગુજરાત સરકારનો સંવેદનશીલ પ્રયાસ: રાજકોટ જિલ્લામાં રૂ.૩૯ લાખના ખર્ચે ૨૯ દિવ્યાંગ લાભાર્થીઓને મોટરાઇઝ્ડ ટ્રાયસિકલ અને ૩૦ જોયસ્ટિક વ્હીલચેર જેવા સહાયક ઉપકરણો અપાયા
તા.૧૩/૩/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લામાં “મોટરાઇઝ્ડ ટ્રાયસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર યોજના” અન્વયે રૂ. ૩૯ લાખના ખર્ચે કુલ ૫૯ દિવ્યાંગ…










