SABARKANTHA
દેશ વિદેશમાં ભારતીય આધ્યાત્મિકતા રાજયોગ ના પ્રચાર બદલ બ્રહ્માકુમારીઝ ને અપાયો “કસ્ટર ઓફ એચીવર્સ એવોર્ડ”.
દેશ વિદેશમાં ભારતીય આધ્યાત્મિકતા રાજયોગ ના પ્રચાર બદલ બ્રહ્માકુમારીઝ ને અપાયો “કસ્ટર ઓફ એચીવર્સ એવોર્ડ”. મુંબઈની મેરીયેટ હોટલમાં અભિનેત્રી મલાઈકા…
સાબરકાંઠા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા આ વર્ષે જિલ્લા કક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન સપ્ટેમ્બર માસના બીજા અઠવાડિયામાં
*જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા બાબત* ********* સાબરકાંઠા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા આ વર્ષે જિલ્લા કક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન…
રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી સંદર્ભે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ રમતવીરો અને કોચનો સન્માન કાર્યક્રમ યોજાયો
*રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી સંદર્ભે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ રમતવીરો અને કોચનો સન્માન કાર્યક્રમ યોજાયો* ***** *સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ…
ખેડબ્રહ્મા તલાટી કમ મંત્રીમંડળ દ્વારા માનનીય તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને આવેદન આપવામાં આવી
આજ રોજ તારીખ 29 8 2024 ને ગુરૂવારના રોજ ખેડબ્રહ્મા તલાટી કમ મંત્રીમંડળ દ્વારા માનનીય તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને આવેદન…
હિંમતનગર તાલુકાના પેઢમાલા ઞામે અતિ મુશળધાર વરસાદ
હિંમતનગર તાલુકાના પેઢમાલા ઞામે અતિ મુશળધાર વરસાદ થતાં ઞામનું તળાવ જળબંબાકાર તળાવની પાળ તુટી તેવી દહેશત ઉભી થતાં ઞામજનો ને…
હુંજ ને બોખર ના ડુંગર વિસ્તારમાં ભારે મેંધ મહેર થતાં કુદરતી સૌંદર્ય નો નજારો
ભર ચોમાસે હુંજ ને બોખર ના ડુંગર વિસ્તારમાં ભારે મેંધ મહેર થતાં કુદરતી સૌંદર્ય નો નજારો ખિલી ઉઠતા ડુંગર ઉપર…
સાબરકાંઠા જિલ્લા ના પોશીના તાલુકા ના લાંબડીયા ગામમાં અંબિકા માતાજી મંદિર ચોક ખાતે શ્રી ક્રિષ્ન જન્મોત્સવ ની ધામ ધૂમ થી ઉજવણી કરી
સાબરકાંઠા જિલ્લા ના પોશીના તાલુકા ના લાંબડીયા ગામમાં ગ્રામજનો ધ્વરા 26/8/2024 ના રોજ રાત્રે 8 થી 12 વાગ્યાં સુધી અંબિકા…
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને લઇ મુખ્ય સચિવ શ્રી રાજકુમારે SEOC ખાતે બેઠક યોજી
*ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને લઇ મુખ્ય સચિવ શ્રી રાજકુમારે SEOC ખાતે બેઠક યોજી* *મુખ્ય સચિવશ્રીએ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ…
પ્રાંતિજ ખાતે સાબરકાંઠા જીલ્લા પત્રકાર એકતા પરિષદ નું મહા અધિવેશન યોજાયું….
પ્રાંતિજ ખાતે સાબરકાંઠા જીલ્લા પત્રકાર એકતા પરિષદ નું મહા અધિવેશન યોજાયું…. ગુજરાત પત્રકાર એકતા પરિષદ પ્રદેશ મહામંત્રી શ્રી કિરણભાઈ મલેશિયા…
વરસાદી માહોલના પગલે નાગરિકોને જિલ્લામાં નદી નાળા સહિતના સ્થળોએ ન જવા કલેક્ટરશ્રીનો અનુરોધ
*વરસાદી માહોલના પગલે નાગરિકોને જિલ્લામાં નદી નાળા સહિતના સ્થળોએ ન જવા કલેક્ટરશ્રીનો અનુરોધ* ૦૦૦૦૦૦ *વરસાદના પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન…









