SURENDRANAGAR
સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસે મોબાઇલ નંગ 6 શોધી કાઢી મૂળ માલિકને સોંપ્યા.
તા.01/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ભારત સરકારના સંચાર સાથી પોર્ટલના CEIR મોડયુલમાં લોકો દ્વારા તથા પોલીસ વિભાગ દ્વારા ખોવાયેલ, ચોરાયેલ મોબાઇલ…
કેનેડામાં બ્રાહ્મણ સમાજ ઓફ ઓન્ટેરીયો દ્વારા સેવાયજ્ઞ સ્વરૂપે જગદીશ ત્રિવેદીનો કાર્યક્રમ યોજાયો.
તા.01/02/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 9 લાખ રુપિયા જેવી માતબર રકમ ગુજરાતના જરુરીયાત મંદ ભૂદેવો માટે એકત્ર થઈ કેનેડાનાં ઓન્ટેરીયો રાજ્યમાં આશરે…
વિજય સંકલ્પ રેલી યોજી થાનગઢમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારી નોંધાવાઇ
તા.01/02/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના ગામ ધણી વાસુકી દાદાના દર્શન કરી મેઈન બજાર મારફતે મોટી સંખ્યામાં કાર્યકર્તા અને સમર્થકો…
સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરીના વર્ગ ૪ ના કર્મચારીનો વયનિવૃત્ત થતાં ભાવભીનો વિદાય સમારંભ યોજાયો
તા.01/02/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજરત વર્ગ ૪ ના કર્મચારી રાજેન્દ્રસિંહ પરમાર વયનિવૃત્ત થતાં તેમનો ભાવભીનો વિદાય…
રતનપર સુધારા પ્લોટ વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનાવમાં ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી 3 શખ્સોને દબોચી લીધા
તા.29/01/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લા ગિરીશ પંડ્યા તથા નાયબ પોલીસ અધિક્ષક વી. બી. જાડેજાએ સુરેન્દ્રનગર જિલ્લામાં બનતા મિલકત સબંધી ગુનાઓ…
ધ્રાંગધ્રાના સેવાભાવિ યુવાને 24 કલાક રક્તદાન મળી રહે એવી ગુપની રચના કરી.
તા.29/01/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સલીમભાઈ ધાચી રક્તદાંતા જેઓ 108 મુજબ કાર્ય કરે છે રક્તદાનએ મહાદાનમાં પણ ગણવામાં આવે છે ત્યારે…
શાખપુર(લાઠી)માં જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત પુસ્તકાલયનું ઉદ્ઘાટન
તા.28/01/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શાખપુર ગામમાં પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત પુસ્તકાલયનું તા.૨૭/૧/૨૫ સોમવારે લોકાર્પણ…
વઢવાણમાં કોર્પોરેશન દ્વારા પાંજરાપોળ વિસ્તારમાંથી રખડતા ઢોરને પકડવાની કામગીરી હાથ ધરી
તા.24/01/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર સહીત વઢવાણ શહેરના મેઇન રોડ રખડતા ઢોરનો ત્રાસ વધી રહયો છે ત્યારે ભુતકાળમાં આ રખડતા ઢોરથી…
મુળી ખાતે જિલ્લા કક્ષાનો ૭૬મો પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે રિયલ ટાઈમ રિહર્સલ યોજાયું.
તા.24/01/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર ઓઝાના અધ્યક્ષસ્થાને ટેબ્લો, પોલીસ પરેડ રિહર્સલનું નિરીક્ષણ કરાયું. દેશના ૭૬મા પ્રજાસત્તાક રાજયકક્ષાની ઉજવણી…
સુરેન્દ્રનગર મહાપાલિકા બનતા જ શહેરને સ્વચ્છ બનાવવા કર્યો આદેશ ગંદકી કરનારાના ફોટા પાડીને દંડ વસુલ કરાશે
તા.25/01/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કોઈપણ કામદાર સલામતીના સાધનોની વગર સફાઈ કામગીરી ન કરે તે જવાબદારી કોન્ટ્રાક્ટરની વઢવાણ અને સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકાનો…










