SURENDRANAGAR
નિવૃત બાદ જેલરની નિ શુલ્ક સેવાકિય પ્રવૃત્તિ ડ્રગ્સ અને સાયબર ક્રાઈમ તરફ જય રહેલા યુવાનોને ગેરમાર્ગે જતા અટકાવવા અનોખો પ્રયાસ
તા.16/01/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વર્તમાન સમયમા યુવાનો ડ્રગ્સ અને સાયબર ક્રાઈમની પ્રવૃત્તિ તરફ વળ્યા હોય તેને અટકાવવા નિવૃત જેલરે નિશુલ્ક…
વઢવાણ આદર્શ સોસાયટી પાછળ મફતીયા પરા પાસે જાહેરમાં ચાઈનીઝ દોરીનુ વેચાણ કરતા બે ઈસમો ઝડપાયા.
તા.11/01/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ચાઈનીઝ દોરીની ફીરકી નંગ 25 કિ.રૂ.7500 નો મુદ્દામાલ જપ્ત કર્યો. સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ…
વઢવાણ તાલુકાના ખોડુ ગામે રૂ.૬.૫૦ કરોડના ખર્ચે રોડનાં કામનું ખાતમુર્હુત કરાયું.
તા.11/01/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રાજ્યના અંતરિયાળ વિસ્તારના નાના ગામોથી માંડીને મોટા શહેરોને ઉત્તમ પ્રકારના માર્ગોથી જોડવામાં આવ્યા – નાયબ મુખ્ય…
સુરેન્દ્રનગર ટ્રાફિક પોલીસે ટુ-વ્હીલરના ગાર્ડ બનાવી પતંગની ધારદાર દોરીથી ગળુ કપાતું બચાવવાના પ્રયાસો હાથ ધર્યા.
તા.10/01/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર વઢવાણ શહેરી વિસ્તારના માર્ગો ઉત્તરાયણ પર્વ પર લોકો પતંગોની ધારદાર દોરીઓથી કેટલાક લોકો માટે જીવનું…
માળિયાની બજારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આપ દ્વારા ખેડૂતો માટે ભીખ માંગવામાં આવી – રાજુભાઈ કરપડા
તા.09/01/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકામાં સિઝનનો 165 ટકા કરતાં વધારે વરસાદ હોવા છતાં અતિવૃષ્ટિના મેન્યુઅલ પ્રમાણે સહાય…
સીલીકોસીસને કારણે જે કામદારો રોજી કમાઈ શકતા નથી તેમને પેન્શન આપો તેવી કલેકટર સમક્ષ પીડિતોની રજૂઆત
તા.08/01/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સીલીકોસીસ પીડીત સંઘ મોરબીએ કલેકટર સાહેબને આવેદન પત્ર આપ્યું હતું જેમાં એમને જણાવ્યું કે મોરબી નગરપાલિકા હવે…
ટેકાના ભાવે ખરીદી થાય છે કે વધારાની મગફળી લેવા માટેનું ષડયંત્ર..?
તા.08/01/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જસદણમાં ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે જે સેન્ટરની ફાળવણી કરવામાં આવી છે ત્યાં “આપ” કિસાન નેતા રાજુભાઈ…
ધ્રાંગધ્રા જિંદગી હોસ્પિટલનાં પગથિયાં ઉપર કાર ચડી ગઈ સદ્દનસીબે કોઈ જાનહાની નહિ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
તા.08/01/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ધાંગધ્રા શહેરી વિસ્તારના જિંદગી હોસ્પિટલના પગથીયા પાસે રાત્રિ દરમિયાન એક કાર પગથિયા ઉપર ચડી હતી જેનો…
પાટડી સેવાસદન ખાતે પોરડા ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો દ્વારા આવેદન અપાયું.
તા.07/01/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મોટી સંખ્યામાં ખેડૂતો રહ્યા હાજર, પાટડી પી.આઈ ની હાજરીમાં જાહેરનામાનો ભંગ થયો છતાં પોલીસ મૌન સુરેન્દ્રનગર…
અમરેલીની દીકરીને ન્યાય મળે એ માટે સુરતમાં પાટીદાર સમાજની દીકરીઓએ રેલી કરી તો એના પર પણ ગુન્હો દાખલ થયો જે નિંદનીય છે – રાજુ કરપડા
તા.03/01/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અમરેલીમાં વારંવાર વરઘોડાના બહાના હેઠળ લાખો રૂપિયાના તોડ થઈ રહ્યાની ફરિયાદો મળી રહે છે – રાજુ…










