SURENDRANAGAR
-
સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલિયમ પેદાશો અને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠક યોજાઈ
તા.30/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ, ઇંધણ અને ગેસનો પુરવઠો અવિરત મળી રહે તે હેતુથી જિલ્લા…
-
થાનગઢના ગુગલીયાણામાં કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝમાં મૃત વ્યક્તિના નામે રોયલ્ટી પાસ ઇસ્યુ કરવાનું કૌભાંડ બહાર આવતાં સીલ કરાઈ
તા.30/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સાયલાના ગેરકાયદેસર કોલસાને પાસ આપી કાયદેસર કરવાનું નેટવર્ક ઝડપાયું, રૂ.78.80 લાખનો મુદ્દામાલ સીઝ કરી બે શખ્સોનું…
-
ચોટીલા પ્રાંત અધિકારીએ 19 ખનીજ માફિયાઓને સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબી જિલ્લાની હદમાંથી તડીપાર કરવાનો આદેશ કર્યો
તા.26/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ડીવીઝન હેઠળના ચોટીલા, મુળી તાલુકામાં ખનિજ માફીયાઓ દ્વારા કોલસાના મોટા કુવાઓ ગાળી કોઇપણ…
-
વઢવાણ વિસ્તારમાં કનેક્ટિવિટીમાં થશે વધારો: દૂધરેજ – ખોડુ – વેળાવદર રોડના રૂ.30.54 કરોડના કામનું ખાતમુહૂર્ત
તા.27/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર નાયબ મુખ્ય દંડકના હસ્તે 22 કિલોમીટર લાંબા માર્ગના વાઈડનિંગ અને સ્ટ્રેટનિંગ કાર્યનો પ્રારંભ, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ…
-
સુરેન્દ્રનગર મનપા દ્વારા જોરાવરનગર સરકારી દવાખાના ખાતે ત્રીજું RRR સેન્ટર ખુલ્લું મુકાયું
તા.27/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા Reduce, Reuse, Recycle (RRR) સેન્ટરની શ્રેણીમાં ત્રીજું RRR સેન્ટર જોરાવર નગર સરકારી…
-
સુરેન્દ્રનગરની સવા આયુષ હોસ્પિટલમાં હવે રોબોટીક અને એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી કરાશે
તા.25/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરની જાણીતી સવા આયુષ હોસ્પિટલમાં અત્યાર સુધી માત્ર મેટ્રો સિટીમાં ઉપલબ્ધ એવી રોબોટિક સર્જરી અને…
-
લખતર તાલુકાનો સ્વાગત કાર્યક્રમ ચોટીલા પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો
તા.25/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર નાગરિકોની રજૂઆતો અને પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે સરકાર દ્વારા અમલમાં મુકાયેલા ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ અંતર્ગત તા.૪/૦૩/૨૦૨૬ના…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં “PM-RAHAT” યોજનાની અમલવારી અંગે નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ
તા.25/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર અકસ્માત પીડિતોને PMJAY સંકળાયેલી હોસ્પિટલોમાં રૂ. ૧.૫ લાખ સુધીની નિઃશુલ્ક સારવાર મળશે, માર્ગ અકસ્માતના કિસ્સામાં ‘ગોલ્ડન…
-
સુરેન્દ્રનગર PGVCL દ્વારા વીજ બીલ નહિ ભરનારા 119 જેટલા ગ્રાહકોના જોડાણ કાપી નાખવામાં આવ્યા
તા.25/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર કુલ 2931 ગ્રાહકો પાસેથી એક કરોડ રૂપિયાની બાકી બિલની વસુલાત કરવામાં આવી, સુરેન્દ્રનગર જિલ્લામાં વિજબીલ નહિ…
-
સુરેન્દ્રનગર ભાજપ લઘુમતિ મોરચાનાં કાર્યાલય મંત્રી પદે રૂસ્તમ પીલુડીયાની નિમણૂક કરાઈ
તા.25/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના જાણીતા એડવોકેટ રૂસ્તમભાઈ ઉસ્માનભાઈ પીલુડીયાની સુરેન્દ્રનગર લઘુમતી મોરચાના કાર્યાલય મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે…