SURENDRANAGAR
-
ચોટીલા પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
તા.04/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષ સ્થાને ચોટીલા અને થાનગઢ તાલુકાની સંકલન સહ…
-
ધ્રાંગધ્રા તપોવન વિદ્યાલય દ્વારા થનગનાટ કાર્યક્રમ થકી સ્કૂલના 20 વર્ષની ઉજવણી
તા.03/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર સ્થિત તપોવન વિદ્યાલય દ્વારા થનગનાટ નામે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું…
-
સુરેન્દ્રનગરમાં દિવ્યાંગ બાળકોના જીવનમાં સ્મિત રેલાવતો સેવાયજ્ઞ, વ્હીલ ચેરથી લઈને ડિજિટલ હિયરિંગ મશીન સુધીની સહાય
તા.02/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર વઢવાણ, લખતર, ધ્રાંગધ્રા અને મુળી તાલુકાના ૧૧૫ વિદ્યાર્થીઓને સાધન- સહાયનું વિતરણ, સમગ્ર શિક્ષા ગાંધીનગર અને સુરેન્દ્રનગરના…
-
સુરેન્દ્રનગર મનપાનાં પ્રથમ વર્ષગાંઠની ઉજવણી અનોખી રીતે આરોગ્ય વિભાગ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન
તા.02/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાનું મહાનગર પાલિકામાં રૂપાંતર થયાને એક વર્ષ પૂર્ણ થતાં પ્રથમ વર્ષગાંઠની ઉજવણી અનોખી…
-
ધ્રાંગધ્રામાં સોની વેપારીનું 100 ગ્રામ સોનું પડાવી લેનાર ઠગને ગણતરીના કલાકોમાં ઝડપી લેવાયો
તા.02/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા શહેરની સોની બજારમાં આવેલ નીલકંઠ જ્વેલર્સના માલિક જીગ્નેશભાઈ આડેસરા સાથે વિશ્વાસઘાત કરી 100…
-
સરકારી જમીન કૌભાંડમાં ધ્રાંગધ્રા પ્રાંત કચેરીના તત્કાલીન બે પટ્ટાવાળાની ધરપકડ કરાઈ
તા.02/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ પોલીસે કરોડો રૂપિયાના સરકારી જમીન કૌભાંડમાં ધાંગધ્રા પ્રાંત કચેરીના તત્કાલીન બે પટ્ટાવાળાની ધરપકડ…
-
વઢવાણથી માળોદ જતા રોડ પર કચરો નહી સળગાવવા રજૂઆત કરાઈ
તા.02/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વઢવાણથી માળોદ જતા રોડ પર રોડની સાઇડ માં કચરો ઠાલવવામાં આવે છે અને…
-
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ચોટીલાને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત કરવા તંત્ર એક્શન મોડમાં
તા.02/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સંયુક્ત ટીમના દરોડામાં 370 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું, સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા શહેરને સિંગલ યુઝ પ્લાસ્ટિક…
-
થાનગઢ પોલીસે ગુમ-ચોરી થયેલા 10 મોબાઇલ ફોન શોધી કાઢી અરજદારોને પરત અપાવ્યા.
તા.02/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ભારત સરકારના સંચાર સાથી પોર્ટલના CEIR મોડ્યુલ અંતર્ગત સામાન્ય નાગરિકો તેમજ પોલીસ વિભાગ દ્વારા ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ…
-
સુરેન્દ્રનગર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનર રિફ્રેશર તાલીમ શિબિર સંપન્ન
તા.31/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નાગરિકોના ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માટે મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે…