SURENDRANAGAR
-
એન્કાઉન્ટર એટલે શું ? – એમ.એમ દવે નિવૃત્ત જેલર
તા.15/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર વાંચક મિત્રો આપણને ફિલ્મોમાં કે મીડિયામાં એક શબ્દ વારંવાર જોવા સાંભળવા મળે છે “એન્કાઉન્ટર” ખાસ કરીને ઉતર…
-
સુરેન્દ્રનગર જિલ્લાના 300થી વધુ ખેડૂતો ટ્રેક્ટર લઈ ગાંધીનગર રવાના થયા.
તા.15/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર પાવરગ્રીડ કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાં થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે જેને લઈને રોષ ભભૂકી ઊઠવા પામ્યો,…
-
સુરેન્દ્રનગરના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રીપેરીંગ કામ દરમિયાન ટીસી ખસી ગયું
તા.15/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં વોલ્ટેજના પ્રશ્નના કારણે સુરેન્દ્રનગર પીજીવીસીએલ વિભાગની ટીમો દ્વારા ટીસી બદલાવવા અંગેની કામગીરી…
-
સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ
તા.15/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર વર્ષ ૨૦૨૬-૨૭ના વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ ૧૮૫૫.૭૬ લાખનાં ૫૧૮ જેટલા વિવિધ વિકાસલક્ષી કામોને અપાઈ વહીવટી…
-
ચોટીલા પ્રાંત અધિકારીએ તરણેતરમાં અસામાજિક તત્વોના કબજામાંથી 21 વિઘા જમીન મુક્ત કરાવી અરજદારોને સોંપાઇ
તા.12/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સબ ડીવીઝન હેઠળના થાનગઢ તાલુકાના તરણેતર ગામેથી સરકારી તંત્રની સંવેદનશીલતા અને ત્વરિત ન્યાયનું…
-
વઢવાણ ખાતેથી સૌરાષ્ટ્રના પ્રથમ ‘વઢવાણ સીટી બર્ડ એટલાસ પ્રોગ્રામ’નો વન અને પર્યાવરણ મંત્રીના હસ્તે શુભારંભ
તા.12/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર વન્યજીવ સંરક્ષણ અને ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે ગુજરાતની અગ્રેસર ભૂમિકા, ગ્રીન એનર્જી અને સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો…
-
ચોટીલામાં કેમીકલ ચોરીનાં પ્રકરણમાં બેદરકારી બદલ PI, PSI સહિત ચાર પોલીસ કર્મીઓ સસ્પેન્ડ કરાયા
તા.12/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ અને અન્ય બે પોલીસકર્મીઓ સહિત કુલ ચાર પોલીસ કર્મીઓને…
-
સિલિકા સેન્ડ સ્ટોનની લિઝનાં ચેકીંગમાં કૌભાંડ કરનાર માઇન્સ સુપર વાઇઝરને ફરજ મુકત કરાયા
તા.12/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલામાં ખાણ-ખનીજ વિભાગની ગેરરીતિઓ આરટીઆઈમાં સામે આવી હતી જેમાં સિલિકા સેન્ડ સ્ટોનની લીઝના ચેકિંગ…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં વિકાસગાથા દર્શાવતી ‘પ્રગતિ પથ યાત્રા’નો શુભારંભ
તા.12/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરસાગર ડેરી ખાતેથી મહાનુભાવો દ્વારા પ્રસ્થાન: પેકેજિંગ પ્લાન્ટનું નિરીક્ષણ અને વૃક્ષારોપણ કરાયું, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ…
-
સુરેન્દ્રનગર જિલ્લા તંત્રની અનોખી પહેલ, પ્રો-એક્ટિવ ગવર્નન્સ’ અંતર્ગત નાગરિકો હવે તાલુકા કચેરીથી જ વીડિયો કોન્ફરન્સ દ્વારા સીધા કલેક્ટરને કરી શકશે રજૂઆત
તા.11/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર અરજદારો દર સોમવાર અને ગુરુવારે સવારે ૧૧:૦૦ થી ૦૧:૦૦ કલાક દરમિયાન તાલુકાની મામલતદાર કચેરી ખાતેથી જ…









